નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે રવિવાર 25 મેએ જણાવ્યું છે કે જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. ૨૦૨૪...
જહાજ
લાઇબેરિયાનું એક કાર્ગો જહાજ 25 મેએ કેરળના દરિયાકાંઠે સમુદ્રમાં પલટી ગયું હતું અને ડૂબી ગયું હતું. જોકે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ અભિયાન હાથ ધરીને...
માઇગ્રેશન
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અમેરિકામાં ગેરકાયદે માઇગ્રેશનનને મદદ કરનારા ભારતીય ટ્રાવેલ એજન્સીઓના માલિકો અને અન્ય સ્ટાફ પર વિઝા પ્રતિબંધો લાદવાની સોમવારે જાહેરાત કરી હતી. વિદેશ વિભાગના...
ભિવંડી કોર્પોરેટર મર્ડર કેસમાં આરોપીની જામીન અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે કે સમાજના કથળતા જતાં ચરિત્રને કારણે હવે લોકો સત્યની...
ભારત
યુનાઇટેડે નેશન્સે 2025 માટે ભારતની આર્થિક વૃદ્ધિદરના અંદાજને ઘટાડી 6.3 ટકા કર્યો છે. જીડીપી વૃદ્ધિના નજીવા ઘટાડાની શક્યતા હોવા થતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી...
એશિયામાં ચીન, થાઈલેન્ડ અને સિંગાપોર જેવા કેટલાક દેશોમાં તાજેતરમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન ભારતમાં પણ કોવિડ-19ના કેસોમાં સામાન્ય વૃદ્ધિ થઇ...
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં તાજેતરમાં નક્સલવાદી સામેની અથડામણમાં ભાવનગર જિલ્લાના વતની અને સીઆરપીએફના એક કોબરા કમાન્ડો શહીદ થયા હતા. જ્યારે સુરક્ષા દળની વળતી કાર્યવાહીમાં એક...
કેરળમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસાનું આગમન અનુમાન કરતા વહેલાં થયું છે. વર્ષ 2009 પછી તેનું સૌથી ઝડપી પહોંચ્યું છે. સામાન્ય રીતે આ ચોમાસુ1 જૂનની આસપાસ કેરળ...
ભારતે 15મી BRICS વેપાર પ્રધાનોની બેઠકમાં BRICS સભ્યો વચ્ચે નિકાસ નિયંત્રણો દૂર કરવા અનુરોધ કર્યો છે. BRICS દેશોના વેપાર પ્રધાનોની 21મી બેઠક 21 મે...
નકસલવાદથી પ્રભાવિત છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝમાડના જંગલોમાં બુધવારે સવારે સુરક્ષા દળોએ 27 નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. 20 લોકોના મૃતદેહ અને હથિયારો મળ્યાં છે. મૃત...