કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારતીય મૂળના અનિતા આનંદને કેનેડાના નવા વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ કેનેડાના સંરક્ષણ પ્રધાન સહિતની ભૂમિકાઓ સંભાળનારા અનિતા...
જસ્ટિસ બીઆર ગવઈએ બુધવારે સુપ્રીમ કોર્ટના 52માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ બીઆર ગવઈને શપથ લેવડાવ્યા હતાં, જેઓ દેશના...
નૈઋત્યનું ચોમાસું સોમવારે બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓના દક્ષિણ વિસ્તારોમાં અને આંદામાન સમુદ્રના ઉત્તરના કેટલાંક વિસ્તારોમાં આગળ વધ્યું હતું. છેલ્લા બે દિવસમાં નિકોબાર...
ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs)એ સોમવારે દુશ્મનાવટભરી લશ્કરી કાર્યવાહી ટાળવાના માર્ગો પર ચર્ચા કરી હતી તથા સરહદો અને આગળના વિસ્તારોમાંથી...
ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયાના ગણતરીના દિવસોમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી અને સૈનિકો સાથે વાતચીત કરી...
પેન્સિલવેનિયામાં શનિવારે વહેલી સવારે કાર ઝાડ સાથે અથડાઈને પુલ સાથે અથડાઈ જતાં અકસ્માતમાં ભારતના બે વિદ્યાર્થીઓના મોત થયાં હતાં. આ અકસ્માતમાં વાહનની આગળની સીટ...
અમેરિકા અને ચીન એકબીજા પરની રેસિપ્રોકલ ટેરિફમાં અસ્થાયી રૂપે ઘટાડો કરવા સોમવાર, 12મેએ સંમત થયાં હતાં. બંને વચ્ચેની આ સમજૂતી સંકેત આપે છે કે...
પાકિસ્તાન સામે 7થી 10મે સુધીના ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત રાષ્ટ્રજોગ ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ત્રાસવાદીઓ સામેની કાર્યવાહી ફક્ત સ્થગિત...
ભારતીય સશસ્ત્ર દળોએ સોમવારે પુનરોચ્ચાર કર્યો હતો કે ઓપરેશન સિંદૂરમાં ફક્ત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદી છાવણીઓને ટાર્ગેટ કરાયા હતાx અને તેમાં...
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષ બાદ નાગરિક ઉડાન સંચાલન માટે બંધ કરાયેલા ગુજરાતના સાત સહિત ભારતના કુલ 32 એરપોર્ટને નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ...

















