વિદેશ પ્રધાન તરીકે બીજી મુદત માટે કાર્યભાર સંભાળતા પહેલા એસ જયશંકરે મંગળવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારની ત્રીજી ટર્મમાં ચીન...
ન્યૂયોર્કમાં ભારતીય મૂળના યુવકે તેના ભાઈની ગોળી મારી હત્યા કરી હતી અને તેની માતાને ઘાયલ કરી હતી. આ પછી તેને આપઘાત કર્યો હતો. 33...
કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરી શહેરમાં શુક્રવાર, સાત જૂને પંજાબના લુધિયાણાના એક યુવાનની ગોળી મારીને હત્યા કરાઈ હતી. યુવરાજ ગોયલ નામનો યુવક 2019માં સ્ટુડન્ટ વિઝા...
મોદીના પ્રધાનમંડળમાં કુલ સાત મહિલાઓનો સમાવેશ કરાયો છે. તેમાંથી બે મહિલાને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવી છે. બીજી ટર્મના મોદીના પ્રધાનમંડળમાં કુલ 10 મહિલા પ્રધાનો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટોચના ચાર પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન અને એસ જયશંકરે તેમના સંબંધિત અનુક્રમે ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશ બાબતોના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં આ વખતે કોઇ મુસ્લિમ સાંસદને પ્રધાન બનાવવામાં આવ્યા નથી. દેશમાં ચૂંટણી પછી કોઈ મુસ્લિમ સાંસદે પ્રધાન તરીકે શપથ ન લીધા...
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે આતંકવાદીઓના હુમલા પછી તીર્થયાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા અને 41...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં સરકારમાંથી આશરે 37 પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા છે અને તેમાં કેબિનેટ રેન્ક ધરાવતા સાતનો સમાવેશ થાય છે. પડતા મૂકાયેલા...
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓ તથા શાહરૂખ ખાન, કંગના રનૌત, રજનીકાંત અને અક્ષય કુમાર સહિતની...
નરેન્દ્ર મોદીએ રવિવાર, 9 જૂને સાંજે 7.15ના વાગ્યે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં ભવ્ય સમારંભમાં સતત ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરી દેશના...

















