યુકેએ બે વર્ષ માટે દેશમાં સ્થાયી થવા, કામ કરવા અથવા અભ્યાસ કરવા માંગતા ભારતીય નાગરિકો માટે તેના દરવાજા ખોલ્યાં છે. મંગળવારે ભારત ખાતેના બ્રિટિશ હાઈ...
આંદોલનકારી ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેની ચોથા રાઉન્ડની મંત્રણામાં સરકારે રજૂ કરેલી દરખાસ્તને ખેડૂતોએ ફગાવી દીધી હતી અને બુધવારથી દિલ્હી ચલો કૂચ ચાલુ કરવાની...
ન્યૂ જર્સીમાં ગુરુવારે એક બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠતાં ભારતના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સહિત ડઝનેક લોકો વિસ્થાપિત થયાં હતાં. જોકે આ ઘટનામાં રહેવાસીઓ કે અન્ય...
વિશ્વના શક્તિશાળી પાસપોર્ટ અંગેના 2024ના હેન્લી પાસપાર્ટ ઇન્ડેક્સ મુજબ ભારતનો પાસપોર્ટ એક સ્થાન ગબડી 85 સ્થાને આવી ગયો છે, જ્યારે 192 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ...
ટાટા ગ્રૂપની કંપનીઓનું કુલ માર્કેટકેપ પાકિસ્તાનના જીડીપી કરતાં પણ વધી ગયું છે. જૂથની કંપનીઓનું કુલ બજારમૂલ્ય આશરે $365 બિલિયન અથવા રૂ.30.3 લાખ કરોડના આંકને...
ભારતના કાયદા પંચે બિન-નિવાસી ભારતીયો (NRI) અને ભારતીય નાગરિકો વચ્ચેના તમામ લગ્નોનું ભારતમાં રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની તાજેતરમાં ભલામણ કરી હતી. કપટપૂર્ણ લગ્નો તથા છેતરપિંડી...
સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે સશસ્ત્ર દળોની એકંદર લડાયક ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે રૂ.84,560 કરોડના લશ્કરી હાર્ડવેરની ખરીદીને મંજૂરી આપી હતી. આ દરખાસ્તને મંજૂરીની સાથે હવે...
ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓને આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી ફરી સત્તામાં આવે તેની ખાતરી કરવા માટે નવા મતદારો, લાભાર્થીઓ અને સમાજના દરેક વર્ગ સાથે...
સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય અને જાણીતા ઉર્દૂ કવિ ગુલઝારની 58મા જ્ઞાનપીઠ એવોર્ડ માટે પસંદગી કરાઈ હોવાની જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ શનિવારે જાહેરાત કરી હતી. ચિત્રકૂટમાં...
ભારતમાં છેલ્લા 25 વર્ષથી રહેતી એક ફ્રેંચ મહિલા પત્રકારને વિદેશી નાગરિકતાના મુદ્દે મજબૂરીમાં ભારત છોડવું પડ્યું હતું. ફ્રેંચ પત્રકાર વેનેસા ડૌગનેકે શનિવારે ભારત છોડતા...

















