ડુંગળીની નિકાસ પર ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ ચાલુ રહેશે એવી સ્પષ્ટતા ભારત સરકારે મંગળવારે કરી હતી. ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ભાવને અંકુશમાં રાખવા...
પંજાબ અને હરિયાણા વચ્ચેની ખનૌરી બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષમાં એક ખેડૂતનું મોત થયું હતું અને 12 પોલીસ જવાનો ઘાયલ થયાં...
આધુનિક ભારતનું નિર્માણ કરનારી અનેક સીમાચિહ્નરૂપ કાનૂની કાર્યવાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અને ભારતીય ન્યાયતંત્રના 'ભીષ્મ પિતામહ' ગણાતા ફલી એસ નરીમનનું બુધવારે દિલ્હીમાં અવસાન થયું...
એનઆરઆઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઈન્ડિયાએ નવી દિલ્હીમાં આઠ ફેબ્રુઆરીએ ઈન્ડિયા બિઝનેસ ગ્રુપ (IBG)ના સ્થાપક અને CEO અમરજીત સિંહનું પ્રતિષ્ઠિત ‘હિંદ રત્ન 2024 એવોર્ડ’ વડે સન્માન કર્યું હતું. બિઝનેસ, વેપાર, શિક્ષણમાં ઉત્તમ સેવા, સિદ્ધિઓ...
યુકેએ બે વર્ષ માટે દેશમાં સ્થાયી થવા, કામ કરવા અથવા અભ્યાસ કરવા માંગતા ભારતીય નાગરિકો માટે તેના દરવાજા ખોલ્યાં છે. મંગળવારે ભારત ખાતેના બ્રિટિશ હાઈ...
આંદોલનકારી ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેની ચોથા રાઉન્ડની મંત્રણામાં સરકારે રજૂ કરેલી દરખાસ્તને ખેડૂતોએ ફગાવી દીધી હતી અને બુધવારથી દિલ્હી ચલો કૂચ ચાલુ કરવાની...
ન્યૂ જર્સીમાં ગુરુવારે એક બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠતાં ભારતના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સહિત ડઝનેક લોકો વિસ્થાપિત થયાં હતાં. જોકે આ ઘટનામાં રહેવાસીઓ કે અન્ય...
વિશ્વના શક્તિશાળી પાસપોર્ટ અંગેના 2024ના હેન્લી પાસપાર્ટ ઇન્ડેક્સ મુજબ ભારતનો પાસપોર્ટ એક સ્થાન ગબડી 85 સ્થાને આવી ગયો છે, જ્યારે 192 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ...
ટાટા ગ્રૂપની કંપનીઓનું કુલ માર્કેટકેપ પાકિસ્તાનના જીડીપી કરતાં પણ વધી ગયું છે. જૂથની કંપનીઓનું કુલ બજારમૂલ્ય આશરે $365 બિલિયન અથવા રૂ.30.3 લાખ કરોડના આંકને...
ભારતના કાયદા પંચે બિન-નિવાસી ભારતીયો (NRI) અને ભારતીય નાગરિકો વચ્ચેના તમામ લગ્નોનું ભારતમાં રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની તાજેતરમાં ભલામણ કરી હતી. કપટપૂર્ણ લગ્નો તથા છેતરપિંડી...

















