સંસદની સુરક્ષામાં તાજેતરમાં થયેલી ગંભીર ચૂકને પગલે સરકારે સંસદ ભવન સંકુલની સર્વગ્રાહી સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવાનો નિર્ણય કર્યો છે.
CISF નવા...
જમ્મુ અને કાશ્મીરના પુંચ જિલ્લામાં ગુરુવારે સાંજે સશસ્ત્ર આતંકવાદીઓએ આર્મીના બે વ્હિકલ પર કરેલા એક મોટા હુમલામાં પાંચ સૈનિકો શહીદ થયા હતાં અને બીજા...
વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની મંગળવારે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ટીએમસીના વડા મમતા બેનરજી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વિપક્ષના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે....
ભારતના રાજ્યકક્ષાના કેન્દ્રીય વિદેશ પ્રધાન વી મુરલીધરને સંસદમાં જણાવ્યું હતું કે આ વર્ષે લગભગ 28 ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાંથી ભારત પરત મોકલવામાં આવ્યા હતા. પ્રધાને...
કોંગ્રેસ સહિતના વિપક્ષની ગેરહાજરી વચ્ચે લોકસભામાં ફોજદારી ન્યાય પ્રણાલીમાં ધરખમ સુધારા કરતાં ત્રણ મહત્ત્વના બિલોને મંજૂરી મળી હતી. આ બિલોમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય...
કેરળમાં કોરોનાના સબ-વેરિઅન્ટ JN.1નો પ્રથમ કેસ નોંધાયા પછી ભારતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં બુધવાર, 20 ડિસેમ્બર સુધી સબવેરિઅન્ટ JN.1ના 21...
ખાલિસ્તાની ત્રાસવાદી ગુરૂપતવંતસિંહ પન્નુનની અમેરિકામાં હત્યા કરવાના કથિત કાવતરાંમાં ભારતીય અધિકારીઓ સંડોવાયેલા હોવા અંગેના અમેરિકાના સત્તાવાળાઓ આક્ષેપના કારણે બંને દેશો વચ્ચે ગંભીર રાજદ્વારીય પરિસ્થિતિ...
અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠામહોત્સવ યોજાવાનો છે. વિશ્વભરના હિન્દુઓમાં આ બાબતે ભારે ઉત્સાહ છે. આમાં અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના...
યુકે સરકાર દ્વારા ગ્રેજ્યુએટ રૂટ વિઝાની સમીક્ષા કરવાનો નિર્ણય લેવાયો છે. આ વિઝાથી વિદેશી વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ પછી બે વર્ષ કામ કરવાના વિકલ્પની મંજૂરી...

















