ભારતે આશરે બે મહિના બુધવાર, 22 નવેમ્બરે પછી કેનેડિયનો માટે ટુરિસ્ટ અને બિઝનેસ ઇ-વિઝા ફરી ચાલુ કર્યા હતા. કેનેડિયન શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ...
અમેરિકા ગેરકાયદે રહેતા ભારતીયોની સંખ્યા વધી 7.25 લાખ થઈ છે, જે મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી અનધિકૃત ઇમિગ્રન્ટ્સની ત્રીજા ક્રમે સૌથી મોટી વસ્તી છે,...
ભારતમાં નવેમ્બરના અંતથી ડિસેમ્બરના મધ્યમાં સુધીમાં આશરે 35 લાખ લગ્નો થવાનો અંદાજ છે. લગ્નની આ મોસમથી ભારતીય બિઝનેસ માટે $51 અબજની તકનું નિર્માણ કરશે....
રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર દરમિયાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ 'ભારત માતા...
ભારતની આતંકવાદ વિરોધી એજન્સી (એનઆઇએ)એ એર ઇન્ડિયા અને તેના મુસાફરોને ધમકી આપવા બદલ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
આ કેસ...
અયોધ્યામાં આગામી વર્ષે 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો આવવાની ધારણા છે ત્યારે તેમને સમાવવા માટે રામનગરીમાં અનેક ટેન્ટ સિટી...
ઇઝરાયેલ સરકારે મંગળવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પાકિસ્તાનસ્થિત લશ્કર-એ-તૈયબા (LeT)ને ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 26/11ના રોજ મુંબઇમાં થયેલા આતંકી હુમલાની...
ભારતમાં વર્લ્ડકપનો ફિવર છવાયેલો છે ત્યારે ક્રિકેટનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે રાજસ્થાન કોંગ્રેસ એક એવી...
વિશાખાપટ્ટનમ બંદર પર રવિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગતાં ઓછામાં ઓછી 25 માછીમારી બોટ બળીને રાખ થઈ ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ભારતીય...
ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ આશરે એક ડઝનથી વધારે આતંકવાદીઓની છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં રહસ્યમય રીતે હત્યા કરાઈ છે. આ ત્રાસવાદીઓ લશ્કર-એ-તૈયબા,...

















