દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચતા આગામી બે દિવસ સુધી પ્રાયમરી સ્કૂલો બંધ રાખવાની મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે જાહેરાત કરી હતી. બીજી તરફ મુંબઈમાં...
ખેતરોમાં આગની ઘટનાઓમાં વધારો તથા પ્રતિકૂળ હવામાનને કારણે દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું હતું. ડોક્ટર્સે શ્વાસની સમસ્યાઓ વકરવા અંગેની ચેતવણી આપી હતી. ગાઢ...
ગાઝામાં હમાસ સાથેની લડાઈમાં 20 વર્ષના ભારતીય મૂળના સૈનિક સહિત ઇઝરાયેલના 11 સૈનિકોના મોત થયાં હતાં. બીજી તરફ ઇઝરાયેલે ગાઝામાં જબાલિયા શરણાર્થી કેમ્પ પર...
ભારતની ઉડ્ડયન નિયમનકાર DGCAએ જારી કરેલા સુધારેલા ધોરણો અનુસાર પાઇલટ્સ અને ક્રૂ મેમ્બરો માઉથવોશ, ટૂથ જેલ અથવા આલ્કોહોલિક સામગ્રી ધરાવતા કોઈપણ પદાર્થનો ઉપયોગ કરી...
યુનેસ્કોના ક્રિએટિવ સિટીઝ નેટવર્ક ((UCCN)માં ભારતના ગ્વાલિયર અને કોઝિકોડ સહિત વિવિધ દેશોના 55 નવા શહેરોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરનો 'સંગીત' કેટેગરી માટે...
ભારતની રાજધાની દિલ્હીમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ પગલાં લીધા હોવા છતાં સ્થિતિ ખરાબ હોવાનો ઉલ્લેખ કરીને સુપ્રીમ...
કોંગ્રેસે રવિવારે દાવો કર્યો હતો કે મોદી સરકારે રાષ્ટ્રીય સ્મારકો અને પુરાતત્વીય સ્થળોની સુરક્ષા માટે બનેલા 2010ના કાયદાને નબળા બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ...
બેન્ક લોન ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, તેમના પરિવારના સભ્યો અને કંપનીઓની લંડન, દુબઇ અને...
ભારતીયો 10 નવેમ્બરથી 10 મે, 2024 સુધી વિઝા વિના થાઈલેન્ડ જઈ શકે છે. થાઇલેન્ડે ટુરિઝમને વેગ આપવા માટે આ નિર્ણય કર્યો છે. ભારત થાઇલેન્ડના...
અયોધ્યામાં ભગવાન રામ 8 ફૂટ ઊંચા સોનાથી મઢેલા માર્બલના સિંહાસન પર બિરાજમાન થશે. આરસનું સિંહાસન રાજસ્થાનમાં કારીગરો તૈયાર કરી રહ્યાં છે અને તે 15...

















