કતારની એક સ્થાનિક અદાલતે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને ગુરુવારે મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભારતે ચુકાદાને આઘાતજનક ગણાવીને કાનૂની લડત આપવાની જાહેરાત કરી હતી....
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની સમિતિના અધ્યક્ષ સી આઈ આઈઝેકે જણાવ્યું હતું કે સમિતિએ પાઠ્યપુસ્તકોમાં વિવિધ લડાઇઓમાં હિન્દુ વિજયોને હાઇલાઇટ કરવાની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપશે. નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા રાષ્ટ્ર માટે એક ઐતિહાસિક દિવસ બની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રમાં સ્થિત પ્રસિદ્ધ શ્રી સાંઈબાબા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને સાઇધામમાં દર્શન કતાર સંકુલનું લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદી...
ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યાના મુદ્દે ઊભા થયેલા વિવાદના આશરે એક મહિના પછી ભારત કેનેડાના વચ્ચે વણસેલા સંબંધો સુધરી રહ્યાં હોવાના સંકેત મળી રહ્યાં...
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને બે ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિકો અશોક ગાડગીલ અને સુબ્રા સુરેશને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે તેમના યોગદાન માટે દેશના સર્વોચ્ચ વૈજ્ઞાનિક પુરસ્કારોથી...
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની સમિતિએ તમામ ધોરણોના પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત લખવાની ભલામણ કરતાં મોટો વિવાદ ઊભો થયો હતો. વિરોધ...
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પુસ્તકોમાં હવે ઇન્ડિયાને જગ્યાએ 'ભારત' લખવામાં આવશે. આ અંગે તાજેતરમાં NCERTની સમિતિએ સર્વાનુમતે નિર્ણય કર્યો હતો....
ગુજરાત હાઈકોર્ટે ગત સપ્તાહે મેડિકલ સ્ટુડન્ટ દ્વારા ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા મેડિકલ કોર્સમાં જનરલ કેટેગરીમાં પ્રવેશ માટે કરેલી અપીલને ફગાવી દીધી...
સાઉદી અરેબિયાના પ્રિન્સ અને દેશના ગુપ્તચર તંત્રના ભૂતપૂર્વ વડાએ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ માટે હમાસ અને ઇઝરાયેલ બંનેની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું...

















