નેપાળમાં મંગળવારે 4.6 અને 6.2ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપને પગલે ભારતની રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં 4.6નો...
મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં સોમવારે મોડી રાત્રે ચાર બાળકો સહિત વધુ સાત દર્દીઓને મોત થયાં હતાં. તેનાથી શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે ત્યારે ભારતે કેનેડાને તેના 40 રાજદ્વારીઓને પાછા બોલાવી લેવાની તાકીદ કરી...
મહિલા અનામતમાં પણ ઓબીસી માટે અલગ અનામતની માગણી કરવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ જાતિના...
દેવાનો બોજ હળવો કરવા અને રોકાણકારોને આકર્ષવા માટે બિલિયોનેર અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંત લિમિટેડે આ ગ્રૂપનું છ અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન કરવાની યોજના...
ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં 30 સપ્ટેમ્બર, 2023એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો હતો....
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના નવ દિવસના ઉદ્ઘાટન સમારંભનો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં 30 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. આ...
ઝિમ્બાબ્વેમાં તાજેતરમાં એક વિમાન દુર્ઘટનામાં સોના, હીરા અને કોલસાની ખાણના ભારતીય મૂળના અગ્રણી બિઝનેસમેન હરપાલ રંધાવા અને તેમના પુત્ર સહિત છ પ્રવાસીઓના મોત થયા...
ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે ત્યારે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચંદ્રયાનની ભારત અને અમેરિકાના સંબંધો ચંદ્ર સુધી...
બે ઓક્ટોબર ગાંધી જયંતી પહેલા રવિવારે વડાપ્રધાન નરેન્દ્રના નેતૃત્વ હેઠળ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં દેશભરના લાખ્ખો લોકો જોડાયા હતા અને એક કલાકના શ્રમદાનમાં ભાગ...

















