ગૌશાળાઓમાં ગાયોની જાળવણી અંગે સવાલ ઉઠાવવવા બદલ ઇસ્કોને ભાજપના સાંસદ મેનકા ગાંધીને ₹100 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી છે. ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ રાધરમ્ન દાસે એક...
ગુજરાત પોલીસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપને "વર્લ્ડ ટેરર ​​કપ"માં ફેરવવાની ધમકી આપવા બદલ પ્રતિબંધિત સંગઠન...
Pakistan's epicenter of terrorism: Jaishankar
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે કે 2020 ગલવાન ખીણ અથડામણ પછીથી ભારત-ચીન સંબંધો અસામાન્ય સ્થિતિમાં છે અને તે સંભવતઃ મધ્યમ ગાળાના મુદ્દા કરતાં...
ભારતમાં યુએસ મિશનએ 27 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે તેને 2023માં 10 લાખ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ પ્રોસેસ કરવાનો લક્ષ્યાંક વટાવી દીધો છે. વિશ્વભરમાં દર 10...
બે વિદ્યાર્થીઓની હત્યા પછી ફરી હિંસાની આગમાં સપડાયેલાં ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરને બુધવારે અશાંત વિસ્તાર જાહેર કરાયો હતો. રાજ્યમાં ‘આફસ્પા’ ધ આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ)...
કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિકારી યોગદાન આપનારા પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને પર્યાવરણલક્ષી ખેતીના આજીવન હિમાયતી એમ એસ સ્વામીનાથનનું ગુરુવારે વય-સંબંધિત બીમારીને પગલે ચેન્નાઇમાં અવસાન થયું હતું....
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્રણ માળ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ ડિસેમ્બર સુધીમાં પૂરું થઈ જવાનો અંદાજ છે તથા ‘પ્રાણ...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા કોઇપણ ચોક્કસ અથવા સંબંધિત માહિતી આપે તો તેની તપાસ માટે ભારત તૈયાર હોવાનું ભારપૂર્વક જણાવીને વિદેશ...
ભાજપના સાંસદ મેનકા ગાંધીએ ઇસ્કોન પર ગંભીર આક્ષેપ કર્યો છે કે ઇસ્કોન દેશની સૌથી મોટી ઠગ છે અને તે તેની ગૌશાળામાંથી ગાયો કસાઇઓને વેચે...
અમેરિકાના જાણીતા અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, ખાલિસ્તાની ત્રાસવાદી અને ભાગલાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાની ગુપ્ત માહિતી અમેરિકાએ કેનેડાને આપી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સમાં...