બે વિદ્યાર્થીઓની હત્યા પછી ફરી હિંસાની આગમાં સપડાયેલાં ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરને બુધવારે અશાંત વિસ્તાર જાહેર કરાયો હતો. રાજ્યમાં ‘આફસ્પા’ ધ આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ)...
કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિકારી યોગદાન આપનારા પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને પર્યાવરણલક્ષી ખેતીના આજીવન હિમાયતી એમ એસ સ્વામીનાથનનું ગુરુવારે વય-સંબંધિત બીમારીને પગલે ચેન્નાઇમાં અવસાન થયું હતું....
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્રણ માળ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ ડિસેમ્બર સુધીમાં પૂરું થઈ જવાનો અંદાજ છે તથા ‘પ્રાણ...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા કોઇપણ ચોક્કસ અથવા સંબંધિત માહિતી આપે તો તેની તપાસ માટે ભારત તૈયાર હોવાનું ભારપૂર્વક જણાવીને વિદેશ...
ભાજપના સાંસદ મેનકા ગાંધીએ ઇસ્કોન પર ગંભીર આક્ષેપ કર્યો છે કે ઇસ્કોન દેશની સૌથી મોટી ઠગ છે અને તે તેની ગૌશાળામાંથી ગાયો કસાઇઓને વેચે...
અમેરિકાના જાણીતા અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, ખાલિસ્તાની ત્રાસવાદી અને ભાગલાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાની ગુપ્ત માહિતી અમેરિકાએ કેનેડાને આપી હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સમાં...
ઇન્ટકરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (ઈન્ટરપોલ)એ સોમવારે પ્રતિબંધિત આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના સભ્ય કરણવીર સિંહ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. ઈન્ટરપોલે ખાલિસ્તાની...
આ કેલેન્ડર વર્ષમાં ભારતમાં ફાઈલ કરાયેલી વિઝા અરજીઓની સંખ્યા મહામારી પહેલાના 2019ના લેવલેને પાર કરે તેવી શક્યતા છે. 50થી વધુ દેશો માટે વિઝા અરજીઓનું...
કેનેડાના ટોરોન્ટોમાં સોમવારે ભારતના રાજદ્વારી મિશનની બહાર ખાલિસ્તાનીઓના એક જૂથે દેખાવો કર્યા હતા. ટોરોન્ટોમાં લગભગ 100 ખાલિસ્તાનીઓએ ભારતીય ધ્વજ સળગાવી દીધો અને ભારતના વડા...
અમેરિકામાં પ્રત્યેક સાતથી એક વ્યક્તિ વિદેશમાં જન્મેલી છે. દેશની કુલ આશરે 33 કરોડની વસ્તીમાં કાયદેસરના અને ગેરકાયદેસરના ઇમિગ્રન્ટ્સનું પ્રમાણ આશરે 13.9 ટકા છે, જે...

















