ભારત અને કેનેડા વચ્ચે તંગદિલીમાં વધારો થયો હોવાથી કેનેડામાં પોતાના બાળકોના શિક્ષણ માટે જંગી રોકાણ કરનારા માતાપિતાની ચિંતા વધી છે. એક વિશ્લેષણ મુજબ એકલા...
અમેરિકાએ જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ભારતના વિદ્યાર્થીઓને રેકોર્ડ સંખ્યામાં વિઝા આપ્યા હતો. ભારતમાં યુએસ મિશનએ એક્સ (અગાઉ ટ્વિટર) પર જાહેરાત કરી હતી કે ભારતના...
આગામી સમયગાળામાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે હાલના સંજોગોમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ...
ભારત સરકારે રવિવારે તપાસ એજન્સીઓને યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં છુપાયેલા તમામ ખાલિસ્તાની આતંકવાદીઓને ઓળખવા અને તેમના OCI કાર્ડને રદ કરવા સૂચના આપી હતી,...
કેનેડા જેવો વિકસિત દેશ ત્રાસવાદના મુદ્દે ભારત માટે બીજું પાકિસ્તાન બની રહ્યો છે. તેનું કારણ પણ તેના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો છે. ટ્રુડો છેલ્લા કેટલાક...
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના મામલે ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે ભારતની આતંક વિરોધી એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ શનિવારે પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન શીખ ફોર...
ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને શનિવારે જણાવ્યું હતું કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારતની સંભવિત સંડોવણીના આરોપોથી અમેરિકા ખૂબ...
ભારત અને કેનેડા વચ્ચે નિજ્જર હત્યા મામલે વિવાદ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે કેનેડાએ ઘણા અઠવાડિયા પહેલા હરદીપ સિંહ નિજ્જરની...
પોતાના મતવિસ્તાર વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે આ રમત મારફત વિશ્વ ભારત સાથે જોડાઈ રહ્યું છે....
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો છે ત્યારે એવી ચોંકાવનારી માહિતી આવી છે કે કેનેડામાં ભારતીય રાજદ્રારીઓની જાસૂસી કરાઈ...

















