વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના પ્રધાનોને શિખામણ આપી હતી કે તેઓ સનાતન ધર્મ અંગેની વિપક્ષી નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીનું જોરદાર ખંડન કરે અને તેમના ખુલ્લા...
new president of the Congress
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે સંસદના વિશેષ સત્ર માટે સરકારે કોઇ એજન્ડા જારી કર્યો નથી, તેથી મણિપુર...
બ્રિટિશ વડા પ્રધાન તેમના ભારતીય સાસુ-સસરા સાથે ડિનર ટેબલ પર શું ચર્ચા કરે છે? તે ભારતીય રાજકારણ કે બ્રિટન સામેના પડકારો અંગેની નથી, પરંતુ...
સમાજના નબળા વર્ગો માટે અનામતની તરફેણ કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે બુધવારે જણાવ્યું હતું આપણા સમાજમાં ભેદભાવ છે અને જ્યાં સુધી...
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે દેશનું નામ બદલવાનો કોઈને અધિકાર નથી. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બોલાવેલી વિપક્ષના ઇન્ડિયા...
વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદના વિશેષ સત્રનું બોલાવ્યું છે. તેની શરૂઆત 18 સપ્ટેમ્બરથી સંસદની કાર્યવાહી જૂના સંસદ ભવનથી થશે, જ્યારે...
રાષ્ટ્રપતિ ભવને 'પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા'ની જગ્યાએ 'પ્રેસિડન્ટ ઓફ ભારત'ના નામે 9 સપ્ટેમ્બરે G20 ડિનર માટે આમંત્રણ આપતા મંગળવારે મોટો વિવાદ ઊભો થયો હતો. 20મી...
અમેરિકાના કેન્ટુકી રાજ્યના લુઇસવિલે સિટીના મેયરે 3 સપ્ટેમ્બરને શહેરમાં સનાતન ધર્મ દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્ટુકીના હિંદુ મંદિરમાં મહા કુંભ અભિષેકમ ઉજવણી દરમિયાન...
બર્લિનમાં જર્મનીના સૌથી મોટા હિન્દુ – ગણપતિ મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. 70 વર્ષના વિલ્વનાથ કૃષ્ણમૂર્તિની 20 વર્ષની મહેનત પછી આ મંદિર...
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં હિન્દુ-અમેરિકન સમુદાયે આપેલા અનેક યોગદાનને ધ્યાનમાં રાખીને તેમની કદર કરતા ઓક્ટોબર મહિનાને સત્તાવાર રીતે "હિન્દુ હેરિટેજ મંથ" જાહેર કરાયો છે. ગવર્નર બ્રાયન...