અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે. અગાઉ ટ્રસ્ટે જાહેર કર્યું હતું કે, મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે...
ભારતના વિદેશ મંત્રાલયે એક આરટીઆઇ અંતર્ગત આપેલા ઉત્તરમાં જણાવ્યું છે કે, એક અંદાજ મુજબ વિદેશમાં વસતા (NRI) 1.34 કરોડ ભારતીયોમાંથી 66 ટકાથી વધુ લોકો...
પાકિસ્તાનની જેલમાં 1, જુલાઈ 2023ની સ્થિતિએ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની...
યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિમંડળનું ભારતની મુલાકાતે, મત્સ્યપાલન ક્ષેત્રે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા
યુરોપિયન યુનિયનના પર્યાવરણ, સમુદ્ર અને મત્સ્યપાલન વિભાગના યુરોપિયન કમિશનર વર્જિનિજસ સિન્કેવીયસયસની આગેવાની હેઠળની એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી...
મણિપુરમાં બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવાના મામલાની તપાસ હવે ભારત સરકારની એજન્સી સીબીઆઇને સોંપવામાં આવી છે. મણિપુર હિંસા સાથે સંકળાયેલા વધુ પાંચ...
ભારતના અનેક રાજ્યો અતિવૃષ્ટિની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. કોઈ જગ્યાએ પૂર છે તો કોઈ જગ્યાએ જમીન...
બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા - BAPSના આગેવાનોએ ગત તા. 20 જુલાઈએ પેરિસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને પેરિસમાં બીએપીએસ દ્વારા સાકાર કરવામાં...
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાની કેબિનેટમાં મોટા ફેરબદલ કરી ઈન્ડો-કેનેડિયન અનિતા આનંદને સંરક્ષણ પ્રધાનના હોદ્દા પરથી ટ્રેઝરી બોર્ડના પ્રેસિડન્ટ તરીકે બઢતી આપી હતી. ...
સિંગાપોરમાં ભૂતપૂર્વ ભારતીય મૂળના પ્રધાન થર્મન ષણમુગરત્નમે બુધવારે સત્તાવાર રીતે પ્રમુખપદ માટે પ્રચારઝુંબેશ ચાલુ કરી હતી. 66 વર્ષીય થર્મન ષણમુગરત્નમે ગયા મહિને 22 વર્ષ બાદ સક્રિય...
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) જણાવ્યું હતું કે તે ચોખાની નિકાસ પરના નિયંત્રણો દૂર કરવા માટે ભારતને પ્રોત્સાહિત કરશે. ભારતના નિયંત્રણોથી વૈશ્વિક ફુગાવાને અસર થશે. ભારત...

















