ચારધામ યાત્રા શરૂ થઈ ત્યારથી કેદારનાથ મંદિરમાં અત્યાર સુધી ભેટ, ચઢાવો, દાન-દક્ષિણા પેટે રૂ.18 કરોડ અને બદરીનાથ મંદિરમાં રૂ.16 કરોડની આવક થઈ છે. બદરીનાથ-કેદારનાથ...
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વડપણ હેઠળ વિરોધ પક્ષોએ INDIA નામનું ગઠબંધન બનાવ્યું છે ત્યારે આ મુદ્દે વિપક્ષ પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું...
સુપ્રીમ કોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ મંદિર સંકુલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સર્વે પર સોમવારે સ્ટે મૂક્યો હતો. સર્વોચ્ચ અદાલતે...
ચાલુ વર્ષે જૂન સુધીમાં 87,026 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. આ લોકો અમેરિકા, પાકિસ્તાન, જર્મની સહિત 135 દેશોમાં ગયા હતા, એમ લોકસભામાં વિદેશ...
કેનેડામાં ફૂડ ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરતા ભારતના 24 વર્ષના વિદ્યાર્થીનું કાર ઉઠાંતરી કરતી ગેંગે કરેલા હુમલામાં કરુણ મોત થયું હતું. ગુરવિન્દર નાથ 9...
કોરોનાનો સૌથી વધુ શિકાર બનેલા જિલ્લાઓના પરિવારોએ આ મહામારી દરમિયાન અન્ય જિલ્લાના લોકોની સરખામણીમાં વધુ સોનાની ખરીદી કરી હતી. આવા જિલ્લાના પરિવારોએ બીજા નાણાકીય...
ભારતની રાજધાની દિલ્હીમાં યમુના નદીમાં જળસ્તર ફરી ખતરાના નિશાનને પાર કરી જતાં દિલ્હીમાં નવેસરથી પૂરનો ખતરો ઊભો થયો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાંક...
ભારતના ઉત્તરપૂર્વ રાજ્ય મણિપુરમાં 3 મહિનાથી ચાલી રહેલી હિંસા મહદઅંશે અફવાઓ અને ફેક ન્યૂઝને કારણે વધુ ભડકી છે. આ ઉત્તરપૂર્વીય રાજ્યમાં હિંસામાં અત્યાર સુધી...
હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે દેશમાં થઈ રહેલા સારા કાર્યોની ચર્ચા ખરાબ કાર્યોની સરખામણીમાં 40 ગણી...
India imposes restrictions on rice exports
બાસમતી સિવાયનની ચોખાની જાતોની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયથી નોર્થ અમેરિકા, યુરોપ અને પશ્ચિમ એશિયામાં ચોખાની અછત ઊભી થવાની ચિંતાએ ખાસ કરીને તેલુગુ...