ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગત સપ્તાહે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં રશિયા યુક્રેન યુદ્ધ થી લઇ મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ...
ગેરકાયદે વસવાટ કરતા લોકોને દેશનિકાલ કરવાના અભિયાનમાં અમેરિકાની આક્રમકતાએ ક્રૂરતાનું સ્વરૂપ લીધું હોવાથી ભારતમાં ભારે નારાજગી ફેલાઈ હતી. ભારતીયોને દેશનિકાલ કરતી વખતે માનવીય વ્યવહાર...
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાના ચીન આપણો દુશ્મન નથી તેવા નિવેદનથી ભારતમાં કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર મુશ્કેલીમાં ફસાઈ હતી. સામ પિત્રોડાના આ નિવેદનને...
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ ગુપ્તાએ સોમવાર, 17 ફેબ્રુઆરીએ NRIs અને માઇગ્રન્ટ વર્કર્સને રિમોટ વોટિંગનો હક આપવાની જોરદાર તરફેણ કરતાં જણાવ્યું હતું કે એનઆરઆઈને...
ગેરકાયદેસર રીતે વસવાટ કરવા બદલ અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા 112 ભારતીયો સાથેનું ત્રીજુ વિમાન રવિવાર, 16 ફેબ્રુઆરીની રાત્રે અમૃતસર પહોંચ્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રે છેલ્લાં 10...
દિલ્હી અને તેની નજીકના નેશનલ કેપિટલ રિજન (NCR)માં સોમવાર, 17 ફેબ્રુઆરીની સવારે 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે ભૂકંપથી કોઇ જાનહાનિ કે નુકસાનના અહેવાલ...
હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે હિન્દુ સમાજને એકજૂથ કરવાના મહત્વ પર ભાર મૂકીને જણાવ્યું હતું કે હિન્દુ સમાજ...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ધાર્મિક ગુરુ દલાઈ લામાની સુરક્ષામાં વધારો કરીને તેમને Z કેટેગરીની સુરક્ષા આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ મુજબ કુલ 33 સુરક્ષા...
અમેરિકામાં ગેરકાયદે રહેતાં આઠ ગુજરાતી સહિત વધુ 116 ભારતીયો સાથેનું અમેરિકાનું વધુ એક વિમાન શનિવાર, 15 ફેબ્રુઆરીએ પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. અમેરિકાએ...
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે મોડી રાત્રે મહાકુંભ મેળામાં જઈ રહેલા યાત્રામાં નાસભાગ મચતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા અને 10થી...