વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશામાં બાલાસોર ખાતે જ્યાં ટ્રેન દુર્ઘટના સર્જાઇ હતી ત્યાં પહોંચીને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. આ ઉપરાંત તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ...
ઓડિશાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માતની ઘટનાના પીડિતોને પ. પૂ. મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવીને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.પૂજ્ય મોરારીબાપુ રામકથા માટે કલકત્તા...
ભારતમાં ડેરી ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. એક ઉદ્યોગ તરીકે, તે 80 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે, જેમાં મોટાભાગના નાના અને સીમાંત...
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે ત્રણ ટ્રેન અથડાતા તેમાં 260થી વધુ લોકોના મોત થયા છે અને અંદાજે 900 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રેલવે તંત્રના સૂત્રોના...
અમેરિકાની પ્રતિષ્ઠિત 2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીય મૂળનો દેવ શાહ ગુરુવાર રાત્રે વિજેતા બન્યો હતો. તેને 11-અક્ષરોના શબ્દ "psammophile"ની સાચી જોડણી કરીને...
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ બુધવારે એક કાર્યક્રમમાં રાજ્યના અહમદનગર શહેરનું નામ બદલીને ‘અહિલ્યા નગર’ કરવાની જાહેરાત કરી હતી. હિન્દુવાદીઓ ઘણા સમયથી આ શહેરનું નામ...
નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધો. 10ના પાઠ્યુપસ્તકોમાંથી પીરીયોડિકલ ટેબલ, રાષ્ટ્રીય અર્થતંત્રમાં કૃષિના યોગદાન, લોકશાહી સામેના પડકારો સહિતના પ્રકરણોને હટાવી દેતા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે ભારત અને નેપાળ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે રામાયણ સર્કિટ સંબંધિત પ્રોજેક્ટને...
અમેરિકાની યાત્રા પર રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે જણાવ્યું હતું કે સંસદમાંથી ગેરલાયક ઠરવાથી તેમને લોકોની સેવા કરવાની મોટી તક મળી છે. કેલિફોર્નિયામાં...
કેન્દ્રીય તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બુધવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ના કનેક્શનમાં ત્રણ રાજ્યોમાં 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને કેટલીક વાંધાજનક...

















