ભારતીય પ્રેગનેન્ટ મહિલાનું મોત થતા પોર્ટુગલના આરોગ્ય પ્રધાન માર્ટા ટેમિડોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડમાંથી મહિલાને બહાર લાવ્યા પછી તેમનું...
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી જન્મજયંતિ મહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે 27-28 ઓગસ્ટ 2022ના વિકેન્ડ દરમિયાન ભારતથી પધારેલા...
- રિતિકા સિદ્ધાર્થ દ્વારા
બાળપણમાં જાતિવાદનો ભોગ બનેલા પરંતુ હવે કોન્ઝર્વેટીવ્સ મતદારો તેમની વંશીયતાને બદલે તેમની નીતિઓને પગલે તેમની પસંદગી કરશે એમ માનતા વડા પ્રધાનપદના...
ચાલુ વર્ષે યુકે માટે ભારતીય વિદ્યાર્થીઓના વધેલા ધસારા અને લાંબા વેઈટિંગ પીરિયડને ધ્યાનમાં રાખી યુકેએ હવે એક્સપેન્સિવ પ્રાયોરિટી અને સુપર પ્રાયોરિટી વીઝા આપવાનું શરૂ...
ખિસ્તી અને ઇસ્લામ ધર્મ સ્વીકારતા દલિતોને અનામતના લાભની માગણી કરતી અરજી અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને ત્રણ સપ્તાહમાં તેનું વલણ સ્પષ્ટ કરવા તાકીદ...
2019માં બેદરકારીના કારણે થયેલી હત્યાના કેસમાં આરોપી એક ઈન્ડિયન અમેરિકન ભૂતપૂર્વ પોલીસ અધિકારીને ટેક્સાસની કોર્ટે નિર્દોષ ઠરાવ્યા છે. આ ભૂતપૂર્વ અધિકારી ઉપર કૂતરાને મારતી...
યુકેમાં વસતા ભારતના કેરાલાના પરિવારોના બે કિશોરોનું સોમવારે (29 ઓગસ્ટ) નોર્ધર્ન આયર્લેન્ડના એક સરોવરમાં ડૂબી જવાથી મોત નિપજ્યાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. જોસેફ સેબાસ્ટિયન...
સુપ્રીમ કોર્ટે 1992માં બાબરી મસ્જિદના ધ્વંસને પગલે ઉત્તર પ્રદેશ સરકાર અને અન્યો સામે ઊભી થયેલી કોર્ટના તિરસ્કારની સુનાવણીને મંગળવારે બંધ કરી દીધી છે. કોર્ટે...
સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાતના 2002ના રખમણોના કેસોમાં દરમિયાનગીરીની માગણી કરતી 11 અરજીઓનો નિકાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મામલે પછીની ગતિવિધિને...
શરાબ કૌભાંડના કથિત આક્ષેપોનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પર તેમના ગુરુ અન્ના હઝારેએ પણ પ્રહાર કર્યા...

















