મોદી કેબિનેટે બુધવારે કૃષિ લોન માટે રાહત જાહેર કરી હતી. બેન્કો ખેડૂતોને રૂ. ૩ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન રાહત દરે આપી શકે એ...
રોહિંગ્યા મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં આમ આદમી પાર્ટી (આપ)એ બુધવારે જણાવ્યું હતું કે રોહિંગ્યાને ફ્લેટમાં ખસેડવાની હિલચાલ રાષ્ટ્રીય સુરક્ષા અને દિલ્હીવાસી માટે...
કાશ્મીરી પંડિતોએ શોપિયા જિલ્લામાં બુધવારે તેમના સમુદાયના સભ્યની હત્યાના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કર્યા હતા અને માગણી કરી હતી કે ટાર્ગેટ કિંલિંગને પગલે કાશ્મીરના...
રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીની બુધવારની જાહેરાતથી કેન્દ્રની મોદી સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી અને સરકારે તાકીદે આ મુદ્દે યુ-ટર્ન લેવો પડ્યો...
15મી ઓગસ્ટ 2022ના દિવસ માટે યુકે અને દુનિયામાં કોઇ પણ છેડે વસતા દરેક ભારતીયને ન્યાય સાથે ગર્વની લાગણી થશે. આ તે ગૌરવવંતો દિવસ છે...
લોર્ડ મેઘનાદ દેસાઈ દ્વારા
હું 1947ના એ સ્વતંત્ય દિવસને યાદ કરવા માટે પૂરતો વૃદ્ધ છું. હું યુવાન અને ઉત્સાહિત હતો, જોકે તેનો અર્થ શું...
વડા પ્રધાન બોરિસ જૉન્સને આ વર્ષની શરૂઆતમાં ગુજરાતની મુલાકાત દરમિયાન સાબરમતી આશ્રમમાં લેવાયેલી એક તસવીર ટ્વિટ કરી અમદાવાદમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી યુકેમાં ભારતના...
જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારે હિન્દુ પર વધુ એક ટાર્ગેટ એટેક થયો છે. શોપિયા જિલ્લામાં સફરજનની વાડીમાં મંગળવારે ત્રાસવાદીએ ગોળીબાર કરીને એક કાશ્મીરી પંડિતની હત્યા...
કેન્દ્રમાં સત્તાધારી ભાજપે બુધવારે તેના સંસદીય બોર્ડમાં ધરખમ ફેરફાર કર્યા હતા. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તથા મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને સંસદીય બોર્ડમાંથી દૂર...
અમેરિકન ડીફેન્સ ડીપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ભારતના ડીફેન્સ એટેચીને હવે પેન્ટાગોનમાં એસ્કોર્ટ વિના આવવા-જવાની મંજૂરી આપવામાં આવી છે.
સોમવારે ભારતના સ્વાતંત્ર્ય દિને ઇન્ડિયન...

















