યુકે જવા ઈચ્છતા ભારતીય પ્રવાસીઓને બ્રિટનના ભારત ખાતેના હાઈ કમિશનર એલેક્સ એલિસે એવી સલાહ આપી છે કે, વીસાની પ્રોસેસમાં વિલંબ થઈ રહ્યો છે અને...
ભારત હાલમાં તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે અને તેના એક ભાગરૂપે આગામી તા. 16 સપ્ટેમ્બરે...
ભારતની આઝાદીના 75 વર્ષના રાષ્ટ્રીય પર્વ નિમિતે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન, ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રો, યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન,અને મુસ્લિમ...
અમેરિકાના ઐતિહાસિક શહેર બોસ્ટનમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રથમ વખત યોજાયેલી ઈન્ડિયા-ડે પરેડમાં 220 ફૂટ ઉંચો અમેરિકા-ભારતનો ધ્વજ સૌના આકર્ષણનું કેન્દ્ર...
ભારતની આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત 15 ઓગસ્ટ 2022ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગાને સલામી આપવા માટે સ્વદેશી તોપનો ઉપયોગ કરાયો હતો. અત્યાર...
ભારતના આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવેલો આઝાદીનો અમૃત મહોત્સવ લોકોના મનમાં છવાઈ ગયો હતો. આખા દેશમાં કરોડો તિરંગા લહેરાતા જોઈ શકાય છે....
ભારતની આઝાદીના ૭૫ વર્ષ પુરા થયાના પ્રસંગે સોમવારે સ્વાતંત્ર્ય દિને દેશમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે લોકોએ સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં લોકોએ...
ભારતની આઝાદીના ૭૫ વર્ષના પ્રસંગે દેશમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે લોકો સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યાં છે અને દરેક ઘર પર ત્રિરંગો જોવા મળી રહ્યો...
ભારતની સુપ્રીમ કોર્ટે બેન્કો, પોસ્ટ ઓફિસ, વીમા કંપનીઓ વગેરમાં દાવો ન કરવામાં આવેલી ડિપોઝિટની માહિતી માટે સેન્ટ્રલ ડેટાબેઝ ઊભો કરવાની માગણી કરતી એક અરજી...
ચાલુ વર્ષે 43 દિવસ ચાલેલી પ્રખ્યાત અમરનાથ યાત્રાની શુક્રવારે પૂર્ણાહુતી થઈ હતી. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સમાપન પૂજા કરી હતી. સિંહાએ જણાવ્યું...
















