સ્વ. અટલ બિહારી વાજપેયીની અગાઉની ભાજપની મોરચા સરકારમાં કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા અને ગયા વર્ષે જ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયેલા યશવંત સિંહા ભારતના...
ભારત સહિત સમગ્ર વિશ્વમાં મંગળવાર, 21 જૂને 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આ વર્ષે માનવતા માટે યોગ એવી થીમ...
મહારાષ્ટ્રમાં શિવસેનાના વડપણ હેઠળની ગઠબંધન સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને કેબિનેટ પ્રધાન એકનાથ શિંદે તેમના સમર્થક 21 ધારાસભ્યો સાથે...
આર્મીમાં ભરતી માટેની અગ્નિપથ યોજનાનો દેશનાં ઘણાં રાજ્યોમાં વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે કેટલાંક નિર્ણય શરૂઆતમાં અનુચિત લાગી શકે છે...
એનપીસીના સુપ્રીમો શરદ પવાર અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુખ અબ્દુલ્લા પછી પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલક્રિષ્ન ગાંધીએ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર...
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આવેલા મ્હૈસલ શહેરમાં સોમવારે બે મકાનોમાં એક પરિવારના 9 સભ્યોના મૃતદેહ મળ્યા હતા. પોલીસે કેસ દાખલ કરીને મોતનું કારણ જાણવાની તપાસ...
લશ્કરી દળોમાં સૈનિકોની ભરતી માટેની ભારત સરકારની નવી યોજનાના વિરુદ્ધમાં કેટલાંક સંગઠનો અને રાજકીય પક્ષોએ સોમવાર, 20 જૂને ભારત બંધનું એલાન આપ્યું હતું. જોકે...
નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોમવાર, 20 જૂને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ચોથા દિવસે પૂછપરછ ચાલુ...
કોંગ્રેસે અગ્નિપથ સ્કીમની વિરુદ્ધમાં દેખાવો કરી રહેલા લોકોના સમર્થનમાં રવિવારે દિલ્હીમાં સત્યાગ્રહ કર્યો હતો. કોંગ્રેસના સત્યાગ્રહને સંબોધન કરતાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે યુવાનોએ...
અગ્નિપથ યોજના સામે દેશના અનેક રાજ્યોમાં ઉગ્ર અને હિંસક વિરોધ પ્રદર્શન બાદ પણ ભારક સરકાર આ યોજનાનો અમલ કરવા મક્કમ છે. રવિવારે લશ્કરી દળોના...
















