પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંઘે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પંજાબ લોક કોંગ્રેસ નામના નવા પક્ષની સ્થાપના કરી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે...
ભારતમાં 13 રાજ્યોની 29 વિધાનસભા અને ત્રણ લોકસભા બેઠકો પર મંગળવારે જાહેર થયેલા પરિણામો ભાજપ માટે માઠા સાબિત થયા છે. હિમાચલ અને બંગાળમાં ભાજપી...
ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પાસેના કેન્દ્રશાસિત પ્રદેશ દાદર અને નગરહવેલી લોકસભાની બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારનો 51269 મતની જંગી સરસાઇથી વિજય થયો છે. સાંસદ મોહન...
બરાબર દિવાળી સમયે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. કોરોના મહામારીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં ફટાકડાના વેચાણ, ખરીદી...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 52,39,444 રસી ડોઝ આપવા સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ મંગળવારે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ 106.85 કરોડ (1,06,85,71,879)...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણ પરિવર્તન અંગે યોજાઈ રહેલી 26મી કોર્પોરેશન ઓફ પાર્ટીઝ (COP26)માં સહભાગી બનવા માટે ગ્લાસગો પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી ગ્લાસગોમાં ઉતર્યા...
ભારતના રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી મુરલીધરને અબુ ધાબીમાં નિર્માણાધિન BAPS હિન્દુ મંદિરની સાઇટની મુલાકાત લીધી હતી. અહીં પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, બીજા સ્વામીઓજી અને...
ઓસ્ટ્રેલિયાની સરકારે સોમવારે ભારત બાયોટેકની કોરોના રસીને કોવેક્સિનને મંજૂરી આપી છે. કોવેક્સિનને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંજૂરી આપવામાં નથી આવી પરંતુ ઓસ્ટ્રેલિયાની...
ભારત ખાતેના અમેરિકાના દુતાવાસે જણાવ્યું હતું કે કોરોના સંબંધિત અવરોધમાંથી ફરી બેઠા થઈ રહ્યા હોવાથી નોન ઇમિગ્રન્ટ વિઝા કેટેગરીઝ માટે વિઝા એપોઇમેન્ટમાં નોંધપાત્ર વેઇટિંગ...
ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં રવિવારે સવારે એક ગમખ્વાર રોડ અકસ્માતની ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા. દહેરાદૂન જિલ્લાના ચક્રાતા તાલુકાના બુલહાડ-બૈઇલા રોડ પર વાહન...