લશ્કરી દળોમાં સૈનિકોની ભરતી માટેની ભારત સરકારની નવી યોજનાના વિરુદ્ધમાં કેટલાંક સંગઠનો અને રાજકીય પક્ષોએ સોમવાર, 20 જૂને ભારત બંધનું એલાન આપ્યું હતું. જોકે...
નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સોમવાર, 20 જૂને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ચોથા દિવસે પૂછપરછ ચાલુ...
કોંગ્રેસે અગ્નિપથ સ્કીમની વિરુદ્ધમાં દેખાવો કરી રહેલા લોકોના સમર્થનમાં રવિવારે દિલ્હીમાં સત્યાગ્રહ કર્યો હતો. કોંગ્રેસના સત્યાગ્રહને સંબોધન કરતાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે યુવાનોએ...
અગ્નિપથ યોજના સામે દેશના અનેક રાજ્યોમાં ઉગ્ર અને હિંસક વિરોધ પ્રદર્શન બાદ પણ ભારક સરકાર આ યોજનાનો અમલ કરવા મક્કમ છે. રવિવારે લશ્કરી દળોના...
ભૂમિદળ, નૌકાદળ અને હવાઇદળે રવિવાર (19 જૂન)એ અગ્નિપથ યોજના હેઠળ સૈનિકોની ભરતીનું સમયપત્ર જારી કર્યું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે લશ્કરી દળોમાં સૈનિકોની...
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરુદ્ધમાં હિંસક દેખાવો અને રેલવે સહિતની જાહેર સંપત્તિને નુકસાનની તપાસ કરવા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવાની માગણી સાથે સુપ્રીમ...
લશ્કરી દળોમાં સૈનિકોની ભરતી માટેની ભારત સરકારની નવી અગ્નિપથ સ્કીમ માટે સરકારની આકરી ટીકા કરતાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ સ્કીમને તાકીદે પાછી ખેંચી લેવાની...
અગ્નિપથ યોજનાની વિરુદ્ધમાં દેશભરમાં ઠેરઠેર ઉગ્ર વિરોધની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ યોજનાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે લશ્કરી દળોમાં સૈનિકોની ભરતી માટેની...
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ વર્ષના અંત સુધીમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજવાનો સ્પષ્ટ સંકેત આપતા શુક્રવારે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં...
ભારતમાં શનિવારે કોરોનાના નવા 13,216 કેસ નોંધાયા હતા. દેશમાં આશરે 113 દિવસ બાદ પ્રથમ વાર 13,000થી વધુ કેસ નોંધાયા છે. નવા દૈનિક કેસો સાથે...

















