ભારતની દેવભૂમિ-ઉત્તરાખંડમાં જાણીતી ચારધામ યાત્રા કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી બંધ રહ્યા પછી આ વર્ષે ફરી શરૂ થતાં શ્રદ્ધાળુઓ-સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી....
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવારે 193.13 કરોડને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું...
હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાને સીબીઆઈ કોર્ટે અપ્રમાણસર મિલકતના કેસમાં ચાર વર્ષની જેલની સજાની સાથે રૂ. 50 લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે...
યુએઇ ખાતેના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરને ફેબ્રુઆરી 2024 જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે, એમ યુએઇ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધીરે જણાવ્યું હતું. તેમણે આશા...
નૈઋત્યનું ચોમાસું આગામી બેથી ત્રણ દિવસમાં કેરળમાં આવી પહોંચવાની ધારણા છે. તેનાથી ભારતના કૃષિ આધારિત અર્થતંત્ર માટે જીવનરેખા ગણાવતા ચોમાસાનો દેશભરમાં ધીમો પ્રારંભ થશે,...
28 died in Pakistan Accident
લડાખના તુકતુક સેક્ટરમાં આર્મીનું એક વાહન રોડથી 50થી 60 ફૂટ ઊંડાઇએ આવેલી શ્યોક નદીમાં ખાબકતા સાત જવાનોના મોત થયા હતા અને બીજા 19 જવાનો...
યુએસ સરકારની મહત્ત્વની વેબસાઇટ્સને ગુજરાતી સહિતની ભાષામાં ટ્રાન્સલેટ કરવાની ભલામણ અમેરિકામાં પ્રેસિડન્શિયલ કમિશને વ્હાઇટ હાઉસ અને બીજી ફેડરલ એજન્સીઓ સહિતની સરકારની ચાવીરુપ વેબસાઇ્ટનું ગુજરાતી, હિન્દી,...
ભારતમાં નરેન્દ્ર મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થઈ છે. મોદી સરકાર 2.0ની ત્રીજી વર્ષગાંઠ 26 મે હતી. ભાજપ 2014ની સરખામણીમાં 2019માં મોટી જીત સાથે...
ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ ગુરુવાર સુધીમાં 192.82 કરોડ (1,92,82,03,555) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ...
ભારતમાં 2019ની સરખામણીમાં 2020માં માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. કુલ અકસ્માતોમાં સરેરાશ 18.46 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મૃત્યુ મૃતકોની સંખ્યામાં 12.84 ટકાનો...