ફ્રી ટ્રેડ વાટાઘાટો અને ગયા મહિને વડા પ્રધાન જૉન્સનની સત્તાવાર મુલાકાતને પગલે, યુકે અને ભારત વચ્ચેના સંબંધો સતત વધતા જાય છે ત્યારે 2022 ગ્રાન્ટ...
ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 11 મે ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં સ્લોવાક રિપબ્લિક, રિપબ્લિક ઓફ સુદાન અને નેપાળના રાજદૂતોના ઓળખપત્રો સ્વીકાર્યા હતા. રાજદ્વારીઓ કે...
ફિલિપાઈન્સના મનીલા ખાતે તાજેતરમાં યોજાયેલી એક્ઝિક્યુટિવ બોર્ડ અને જનરલ એસેમ્બલીની બેઠકમાં ભારતને 2022-2024 માટે એસોસિયેશન ઓફ એશિયન ઈલેક્શન ઓથોરિટીઝ (AAEA)ના નવા અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી...
કાશ્મીરમાં અશાંતિ ઊભી કરવામાં સક્રીય ભૂમિકા ભજવનાર અલગાવવાદી નેતા યાસીન મલિકે ટેરર ફંડિગનો ગુનો કબૂલી લેતા તેને 19 મી મેએ સજા સંભળાવવામાં આવશે. યાસીન...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા તેમના મત વિસ્તાર બનારસના કાશી વિશ્વનાથ ધામના નવા કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન બાદ મોટા તહેવારો...
ભારતમાં રાજદ્રોહની કલમને સ્થગિત કરવાનો ઐતિહાસિક આદેશ સુપ્રીમ કોર્ટે બુધવારે આપ્યો છે. કોર્ટે ભારત સરકાર અને અરજદારની દલીલ સાંભળ્યા પછી આ કાયદાને સ્થગિત કરવાની...
દિલ્હી સ્થિત ઐતિહાસિક ધરોહર કુતુબમીનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવાની કેટલાંક હિન્દુ સંગઠનો માગણી કરી રહી રહ્યાં છે. આ માગણી સાથે લોકો ધરણા પર...
રાજસ્થાનના ઉદયપુરમાં 13-15મે કોંગ્રેસની નવસંકલ્પ ચિંતન શિબિર પહેલા પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે પાર્ટી નેતાઓને નિ:સ્વાર્થ ભાવ અને શિસ્ત સાથે કામ કરવાની અપીલ કરતા...
સુપ્રીમ કોર્ટમાં રાજદ્રોહના કાયદાનો બે દિવસ જોરદાર બચાવ કર્યા બાદ ભારત સરકાર આખરે બ્રિટિશરાજ સમયના આ વિવાદાસ્પદ કાયદાની સમીક્ષા કરવા તૈયાર થઈ છે. દેશમાં...
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત 'અસાની' આગામી 24 કલાકમાં ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે. હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે, માછીમારોને 9 મેના રોજ બંગાળની ખાડીના મધ્ય...

















