યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને 21 એપ્રિલે તેમની બે દિવસની ભારત મુલાકાતે પહેલાં જણાવ્યું હતું કે એક મોટી આર્થિક શક્તિ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી...
ઉત્તરપ્રદેશના કાનપુરમાં નિરાલા નગર સ્થિત રેલવે મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી) તરફથી રામોત્સવ કાર્યક્રમમાં સાધ્વી ઋતુંભરાએ હિન્દુઓને બે બાળકોના વિચારમાંથી બહાર આવીને ઓછામાં ઓછા ચાર...
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દેવાનું અલ્ટિમેટમ આપ્યું આપ્યા બાદ સરકારે ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર મૂકવા માટે...
ઇન્ડિયન આર્મીના વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડની કેન્દ્ર સરકારે ઇન્ડિયન આર્મીના નવા વડા તરીકે નિયુક્તિ કરી છે. તેઓ 1મેથી પોતાના ચાર્જ સંભાળશે. તેઓ...
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ 17 એપ્રિલથી એક સપ્તાહ લાંબી ભારતની મુલાકાતે આવ્યા છે. ભારતની તેમની મુલાકાત દરમિયાન તેઓ 18 એપ્રિલે રાજકોટની મુલાકાત લેશે....
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે હનુમાન જયંતિ પર નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારાને પગલે હિંસા ફાટી નીકળી હતી. બે જૂથ વચ્ચેની અથડામણ અને આગચંપીને કારણે આઠ...
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ 16 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ...
કોરોના મહામારીથી વિશ્વમાં થયેલા કુલ મોત અંગેના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અહેવાલ સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે અને ભારત આ અહેવાલ જારી થવા...
પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને બંને દેશો વચ્ચે અર્થપૂર્ણ મંત્રણા પર ભાર મૂક્યો છે. શાહબાઝ શરીફ પાકિસ્તાનના...
ચીનને ભારત સાથેની વાસ્તવિક અંકુશ રેખાની નજીક પૂર્વ લડાખમાં હોટ સ્પ્રિન્ગ્સ ખાતે ત્રણ મોબાઇલ ટાવર્સ ઊભા કર્યા છે, એમ સ્થાનિક કાઉન્સિલર કોન્ચોક સ્ટેનઝિને રવિવારે...