પશ્ચિમ બંગાળના બીરભૂમ હત્યાકાંડને નાઝી કોન્સ્ટ્રેશન કેમ્પ ગણાવતા ભાજપે મુખ્યપ્રધાન મમતા બેનરજી પર પ્રહાર કર્યા હતા. ભાજપે ગુરુવારે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાને લેશમાત્ર મમતા...
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્ય સરકારને મરાઠી ભાષા પર પ્રેમ ઉભરાયો છે. મહારાષ્ટ્રના વિધાનસભા અને વિધાનપરિષદમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ...
કાશ્મીર ફિલ્મ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે જણાવ્યું હતું કે આ ફિલ્મને દિલ્હીમાં ટેક્સફ્રી કરવાની માગણી કરી રહેલા ભાજપના ધારાસભ્યોએ...
ગુજરાતની બે દિવસની યાત્રા પર આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે ગુરુવાર (25 માર્ચ)એ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને ઐતિહાસિક સંબોધન કર્યું હતું. ગૃહના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ...
કેન્દ્ર સરકાર ઘણા સમયથી માલ્યા સહિતના ભાગેડુ બિઝનેસમેનને દેશમાં લાવવાના પ્રયાસ કરી રહી છે ત્યારે કડક કાર્યવાહીમાં છેતરપિંડી કરીને વિદેશ જતા રહેલા આ બિઝનેસમેનની...
કોરોના મહામારીના બે વર્ષ પછી સરકારે 31 માર્ચથી ફેસ માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સિંગ સિવાયના કોરોના સંબંધિત તમામ નિયંત્રણો દૂર કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના...
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવાર (24 માર્ચ)એ ગુજરાતના બે દિવસના પ્રવાસ પર પહોંચ્યાં છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા...
યુકેમાં સ્કીલ્ડ વર્કર વિઝા મેળવનારા વિદેશી નાગરિકોમાં ભારતના લોકોની સંખ્યા સૌથી વધુ રહી છે. બ્રિટિશ હાઈ કમિશનના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષની...
પુષ્કર સિંહ ધામીએ બુધવાર (23 માર્ચે) બીજી વખત ઉત્તરાખંડના 12મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ...
કોંગ્રેસમાં આંતરિક વિખવાદને શાંત કરવા માટે પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી સક્રિય બન્યા છે. ગુલામ નબી આઝાદને મળ્યાના થોડા દિવસ પછી સોનિયા ગાંધીએ મંગળવારે G-23...

















