જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 14મી ભારત-જાપાન શિખર બેઠક યોજવા શનિવારથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયના પ્રવકતા...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 માર્ચે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે વર્ચ્યુઅલ સમીટ યોજશે તથા દ્વિપક્ષીય સંબોધોને વિસ્તૃત કરવાના માર્ગની ચકાસણી કરશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા...
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધી રહ્યો છે. બુધવારે કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓના ગ્રૂપ (જી-23)એ એક અલગ બેઠક કરી હતી અને પોતાની...
કોરોના મહામારીના બે વર્ષ સુધી સ્થગિત કરવામાં આવ્યા પછી ભારત સરકારે તાકીદની અસર (16 માર્ચ)થી વિદેશી નાગરિકો માટે રેગ્યુલર પેપર વિઝા અને ઇ-ટુરિસ્ટ વિઝા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાંસદોના સંતાનોને ટિકિટ ન આપવાનો સભાનપૂર્વક નિર્ણય કરવામાં આવ્યો હતો, કારણ કે વંશવાદનું રાજકારણ લોકશાહી...
કેરળ હાઇકોર્ટના ચુકાદાને રદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કસૂરવાર કર્મચારી સામેની અપીલ પેન્ડિંગ હોવાથી રાજ્યને તેની ડેથ-કમ રિટાર્યમેન્ટ ગ્રેજ્યુઇટી (DCRG) અટકાવવાના હકથી...
આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને બુધવાર (16 માર્ચે) પંજાબના 17માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. દિલ્હી પછી આમ આદમી પાર્ટીએ બીજા રાજ્યમાં સત્તા...
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે આ પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખોને રાજીનામું આપવાની તાકીદ કરી છે. આ રાજ્યોમાં...
ગીતાંજલિ શ્રી લિખિત નવલકથા ‘ટોમ્બ ઓફ સેન્ડ’નો ઇન્ટરનેશનલ બૂકર પ્રાઇઝ માટે વિશ્વભરમાંથી પસંદગી પામેલા 13 પુસ્તકોના લોંગલિસ્ટમાં સમાવેશ કરાયો છે.
આ પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કાર માટે...
ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. ઉત્તર પ્રદેશમાં ૩૬ વર્ષ પછી પહેલી વાર સતત બહુમતીની સરકાર રિપીટ...

















