યુક્રેન પ્રેસિડન્ટ વોલો઼ડિમિર ઝેલેન્સ્કી સાથે વાતચીત કર્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર (7 માર્ચ)એ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન સાથે વાતચીત કરી હતી તથા...
અમેરિકાની ફર્સ્ટ લેડી ડો. જિલ બાઇડને સિલિકોન વેલીની મુલાકાત દરમિયાન અગ્રણી ઇન્ડિયન અમેરિકન ટેક આંત્રેપ્રિન્યોર અને કમ્યુનિટી લીડરની પ્રશંસા કરી હતી. બાઇડન સરકારના મેસેજ...
A petition was launched against the BBC documentary demanding an independent investigation
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર (7 માર્ચ)એ યુક્રેનનના પ્રેસિડેન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી અને યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને...
ભારતે હવાઇદળના વિમાનો મારફત યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં માનવીય સહાય તરીકે વધુ રાહત સામગ્રી મોકલી છે. આ સામગ્રી પોલેન્ડ મારફત યુક્રેન જશે. વિદેશ મંત્રાલયે અગાઉ જણાવ્યું...
યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેના ઓપરેશન ગંગાના અંતિમ તબક્કાનો રવિવારે પ્રારંભ થયો છે. યુક્રેન ખાતેના ભારતના દૂતાવાસે ભારતના વિદ્યાર્થીઓને સવારે 10 વાગ્યાથી...
યુકેનથી સ્વદેશ પરત આવેલા મેડિકલ વિદ્યાર્થીઓને રાહત મળે તેવી જાહેરાત કરતા નેશનલ મેડિકલ કમિશન (NMC)એ જણાવ્યું છે કે કોરોના મહામારી કે યુદ્ધ જેવી પોતાના...
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રશિયા વિરુદ્ધના વધુ એક ઠરાવમાં ભારત મતદાનથી દૂર રહ્યું હતું. આ વખતે ભારતે યુએનની માનવ અધિકાર કાઉન્સિલના ઠરાવ વખતે મતદાન કર્યું ન...
ભારતમાં ૯૩ ટકા લોકો પ્રદૂષણના ગંભીર સ્તર સાથે જીવી રહ્યા છે. એટલે કે લોકો એવા વિસ્‍તારોમાં રહે છે જયાં વાયુ પ્રદૂષણનું સ્‍તર વર્લ્‍ડ હેલ્‍થ...
ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ શનિવારે 178.55 કરોડ (1,78,55,66,940)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. શનિવારે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની...
ઇસ્કોન ભક્તિવેદાંત મનોરના ચેરિટી વિભાગ- ધ લોટસ ટ્રસ્ટે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિથી અસર પામેલા લોકોને માનવતાવાદી મદદ કરવા માટે તેમના મંદિરો અને સંલગ્ન સંસ્થાઓના નેટવર્ક...