ભારતીય દૂતાવાસે યુક્રેનની રાજધાની કીવમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક શહેર છોડી દેવાની સલાહ આપી છે. દૂતાવાસે કહ્યું કે નાગરિકો ટ્રેન, બસ જે મળે તે...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત દેશમાં પરત લાવવા માટે ભારતીય હવાઇદળને મિશન ગંગામાં સામેલ થવાની સૂચના આપી...
રશિયાએ કરેલા હુમલામાં યુક્રેનના ખારકીવમાં ભારતના એક વિદ્યાર્થીનું મોત થયું છે, એમ ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. નવીન શેખરપપ્પાનો મેડિકલનો આ વિદ્યાર્થી કર્ણાટકના હવેરીનો...
માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના 26 વર્ષના પુત્ર ઝૈનનું સોમવાર સવારે નિધન થયું હતું.. નડેલાના પુત્ર ઝૈનને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારી હતી. માઈક્રોસોફ્ટે...
રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવાની કામગીરીમાં સંકલન માટે ભારત સરકાર તેને ચાર પ્રધાનો યુક્રેનના પડોશી દેશોમાં મોકલશે. વડાપ્રધાન...
ભારત સરકારે શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ પરના પ્રતિબંધને વધુ આદેશ ન મળે ત્યાં સુધી લંબાવવાનો સોમવારે નિર્ણય કર્યો છે. સરકારે કોરોના મહામારી બાદ રેગ્યુલર...
ઇન્ટરનેશનલ બેન્ક પેમેન્ટ સિસ્ટમ SWIFTમાંથી રશિયાની કેટલીક અગ્રણી બેન્કોને બાકાત રાખવાના અમેરિકા અને યુરોપિયન કમિશનનના નિર્ણયને પગલે ભારત જેવા કેટલાંક દેશોએ પેમેન્ટને સુનિશ્ચિત કરવા...
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતે તેના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવા ઓપરેશન ગંગા નામનું અભિયાન સતત બીજા દિવસે ચાલુ રાખ્યું હતું....
અમેરિકામાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના અગ્રણી હોટેલિયર, દાનવીર જયંતી પી. રામા (જેપી)નો પાર્થિવદેહ તાજેતરમાં તેમના વતન સરોણા ખાતે પંચમહાભૂતમાં વિલિન થયો હતો. સ્વજનો-પરિવારજનો અને મિત્રોની હાજરીમાં...
રશિયા વિરુદ્ધના યુએનની સિક્યોરિટી કાઉન્સિલના ઠરાવમાં ભારત, ચીન અને UAE મતદાનથી વિમુખ રહ્યાં રહ્યાં હતા. યુક્રેન સામે આક્રમણ બદલ શનિવારે રશિયા વિરુદ્ધ રજૂ કરવામાં...
















