ભારતે હવાઇદળના વિમાનો મારફત યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં માનવીય સહાય તરીકે વધુ રાહત સામગ્રી મોકલી છે. આ સામગ્રી પોલેન્ડ મારફત યુક્રેન જશે. વિદેશ મંત્રાલયે અગાઉ જણાવ્યું...
યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેના ઓપરેશન ગંગાના અંતિમ તબક્કાનો રવિવારે પ્રારંભ થયો છે. યુક્રેન ખાતેના ભારતના દૂતાવાસે ભારતના વિદ્યાર્થીઓને સવારે 10 વાગ્યાથી...
યુકેનથી સ્વદેશ પરત આવેલા મેડિકલ વિદ્યાર્થીઓને રાહત મળે તેવી જાહેરાત કરતા નેશનલ મેડિકલ કમિશન (NMC)એ જણાવ્યું છે કે કોરોના મહામારી કે યુદ્ધ જેવી પોતાના...
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રશિયા વિરુદ્ધના વધુ એક ઠરાવમાં ભારત મતદાનથી દૂર રહ્યું હતું. આ વખતે ભારતે યુએનની માનવ અધિકાર કાઉન્સિલના ઠરાવ વખતે મતદાન કર્યું ન...
ભારતમાં ૯૩ ટકા લોકો પ્રદૂષણના ગંભીર સ્તર સાથે જીવી રહ્યા છે. એટલે કે લોકો એવા વિસ્તારોમાં રહે છે જયાં વાયુ પ્રદૂષણનું સ્તર વર્લ્ડ હેલ્થ...
ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ શનિવારે 178.55 કરોડ (1,78,55,66,940)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. શનિવારે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની...
ઇસ્કોન ભક્તિવેદાંત મનોરના ચેરિટી વિભાગ- ધ લોટસ ટ્રસ્ટે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિથી અસર પામેલા લોકોને માનવતાવાદી મદદ કરવા માટે તેમના મંદિરો અને સંલગ્ન સંસ્થાઓના નેટવર્ક...
ભારતના વિદ્યાર્થીઓએ મેડિકલ અભ્યાસ માટે વિદેશમાં જવું પડતું હોવા માટે અગાઉની સરકારોને જવાબદાર ઠેરવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર મેડિકલ...
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ પશ્ચિમના દેશોએ પ્રતિબંધ મૂક્યા છે તેવી રશિયાની કંપનીઓના ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવાનું બંધ કર્યું છે, એમ...
ભારતમાં 30 મિલિયન ડોલર (આશરે રૂ.226 કરોડ) કે તેનાથી વધુની ચોખ્ખી એસેટ ધરાવતા અલ્ટ્રા-હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલની સંખ્યા ગયા વર્ષે 11 ટકા વધી છે. શેરબજારમાં...

















