અગ્રણી એશિયન બિઝનેસમેન - ભાઈઓ સાયમન, બોબી અને રોબિન અરોરા - તેમજ રણજીત બોપારન અને તેમની પત્ની બલજિન્દરનો સમાવેશ યુકેના 50 સૌથી મોટા કરદાતાઓમાં...
કેનેડાએ ભારતથી આવતા પ્રવાસીઓને કોવિડ-19 સંબંધિત ટેસ્ટીંગની જરૂરીયાતો હળવી કરતાં હવે બંને દેશો વચ્ચેનો પ્રવાસ સરળ બનશે. આવી કેટલીક જરૂરીયાતોને કારણે પ્રવાસીઓને વિવિધ પ્રક્રિયામાં...
કેનેડા-અમેરિકાની સરહદે હાડ થીજાવતી ઠંડીમાં ચાર ભારતીયોની મોતનો આરોપી સ્ટીવ શેન્ડ અમેરિકન કોર્ટમાંથી કોઈપણ બોન્ડ ભર્યા વિના જ છૂટી ગયો છે. સ્ટીવ શેન્ડ બે...
ભારતીય અર્થતંત્ર હજુ પણ પડકારજનક સ્થિતિનો સામનો કરી રહ્યું છે. સરકાર અર્થતંત્રમાં સંપૂર્ણ રિકવરી ઈચ્છતી હોય તો તેણે અનેક મોટા નિર્ણયો લેવાની જરૂર છે...
ભારતમાં અને ભારતથી વિદેશોનો કે વિદેશીઓનો ભારત પ્રવાસનો અનુભવ હવે બદલાઈ શકે છે. ગત સપ્તાહે શુક્રવારે (28 જાન્યુઆરી) એક મહત્ત્વનો પ્રસંગ આ પરિવર્તનનો સાક્ષી...
ભારતની સુપ્રીમ કોર્ટે સરકારને મંગળવારે સલાહ આપી હતી કે જો ભાગેડુ બિઝનેસમેન રૂપિયા ચૂકવવા તૈયાર છે તો તેમને ભારત પાછા આવવા દેવા અને તેમની...
બેહરીનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરના નિર્માણ માટે બેહરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સલમાન બિન હમદ અલ ખલીફાએ જમીન ફાળવણી કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
ખેડૂતોની આવકને વેગ આપવા માટે સરકારે કૃષિ સંલગ્ન ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માટેની અંદાજપત્રિય ફાળવણીમાં વધારો કર્યો છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રના સ્ટાર્ટ-અપ...
સરકારની તિજારીમાંથી આવતા દરેક એક રૂપિયામાંથી 58 પૈસાની આવક સીધા અને આડકlરા કરવેરામાંથી, 35 પૈસાની આવક ઋણમાંથી, 5 પૈસાની આવક જાહેર સાહસોના હિસ્સાના વેચાણ...
નાણાપ્રધાન નિર્મલા સિતારમણે કરદાતાને તેમના ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર)માં વિસંગતતા કે ભૂલમાં બે વર્ષની અંદર સુધારો કરવાની એક વખત સુવિધા ઓફર કરી છે. જોકે...

















