નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતીના આ પ્રસંગે દિલ્હી ખાતેના ઈન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની અગાઉની સરકારો પર...
અમેરિકાની ટોચની યુનિવર્સિટી સિસ્ટમે તેની બિનભેદભાવપૂર્ણ નીતિમાં જ્ઞાતિનો ઉમેરો કરવાની જાહેરાત કરી છે. હવે તેની પ્રોટેક્ટેડ કેટેગરીમાં જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવશે. જ્ઞાતિ આધારિત ભેદભાદ...
નેતાજી સુભાષચંદ્ર બોઝની 23 જાન્યુઆરીએ 125મી જન્મજયંતીના આ પ્રસંગે દિલ્હી ખાતેના ઈન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું. મોદીએ...
સરકારે વિકાસના એક કે બે માપદંડમાં પાછળ રહી ગયેલા 142 જિલ્લાઓને અલગ તારવ્યા છે અને એસ્પિરેશન જિલ્લાઓના કિસ્સાની જેમ આ જિલ્લાઓ માટે સામુહિક ધોરણે...
આ વર્ષની પ્રજાસત્તાક દિનની પરેડમાં 16 માર્ચિંગ કન્ટીન્જેન્ટ, 17 મિલિટરી બેન્ડ તથા વિવિધ રાજ્યો, વિભાગો અને લશ્કરી દળોના 25 ટેબ્લો હશે, એમ ઇન્ડિયન આર્મીએ...
કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિનની બીટિંગ રિટ્રીટ સેરેમનીમાં 'અબાઇડ વીથ મી' ખ્રિસ્તી ભજન પડતું મૂકવાનો નિર્ણય કર્યો છે. આ લોકપ્રિય ગીત બીટિંગ રિટ્રીટ સેરેમનીના સમાપનનો...
મુંબઈના તાડદેવ વિસ્તારની રહેણાંક ઇમારતના 19માં માળે શનિવારની સવારે વિનાશક આગ ભભૂકી ઉઠતા ઓછામાં ઓછા છ વ્યક્તિના મોત થયા હતા અને 23 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત...
પિતાની સંપત્તિ પર પુત્રીના હકના મુદ્દે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે વસિયતનામું કર્યા વગર મૃત્યુ પામેલા હિન્દુ પુરુષની પુત્રીનો તેના પિતા...
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયા પર સંકલિત રીતે દેશ વિરોધી ખોટા સામાચારો ફેલાવવામાં સામેલ હોય તેવી 35 યુટ્યૂબ ચેનલો અને 2...
ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 22 જાન્યુઆરીએ 161.16 કરોડના આંકને પાર કરી ગયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,63,01,482...















