એક હૃદયદ્વાવક ઘટનામાં એક નવજાત બાળક સહિત પરિવારના ચાર સભ્યોના અમેરિકા અને કેનેડાની સરહદ પર તીવ્ર ઠંડીને કારણે થીજી જતા કમકમાટીભર્યા મોત થયા હતા....
લોકપ્રિયતાના વૈશ્વિક રેટિંગમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચના સ્થાને રહ્યાં છે, જ્યારે લોકડાઉન દરમિયાન પાર્ટી કરવાના મુદ્દે ચોતરફ ટીકાનો સામનો કરી રહેલા બ્રિટનના વડાપ્રધાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 21 જાન્યુઆરીએ ભારતવર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ. 30.55 કરોડના ખર્ચે નવનિર્મિત આલિશાન અતિથિગૃહનો...
જૂનાગઢનું સક્કરબાગ સહિતના ભારતના છ પ્રાણીસંગ્રહાલયોમાં સિંહ અને દીપડા પર વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જ્યાં દેશમાં સિંહ સંવર્ધન માટે નોડલ સુવિધા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવી વિચારસરણી અને નવા અભિગમ તથા પ્રગતિશીલ નિર્ણયો સાથેના એક નવા ભારતનો ઉદય થઈ રહ્યો છે. એક એવી...
દેશમાં ગુરુવારે કોરોનાના નવા આશરે 3.17 લાખ કેસ નોંધાયા હતા, જે 249 દિવસમાં સૌથી વધુ છે. કોરોનાના કારણે એક દિવસમાં 491 લોકોના મોત પણ...
સરકારે બાળકોમાં દવા અને માસ્કના ઉપયોગ અંગેની તેની કોરોના ગાઇડલાઇનમાં સુધારો કરતાં જણાવ્યું હતું કે કોરોનાનો ચેપ તીવ્ર હોય તો પણ 18 વર્ષથી ઓછી...
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રિકોની રાતની ઊંઘ હવે ખરાબ નહીં થાય. મુસાફરી દરમિયાન આજુબાજુમાં કોઈપણ સહયાત્રી મોબાઈલ ફોન પર મોટા અવાજમાં વાત નહીં કરી...
ઓમિક્રોન વેરિયન્ટને પગલે વિશ્વમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે ભારત સરકારે શિડયુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફલાઇટનો પરનો પ્રતિબંધ ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે. ઉલ્લેખનીય છે કે...
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં પહેલીવાર ગુરુવાર, 20 જાન્યુઆરીએ કોરોનાના દૈનિક નવા કેસ ત્રણ લાખને વટાવી ગયા હતા અને મૃત્યુઆંકમાં વધારો થયો હતો. ત્રીજી લહેર...

















