સરકારની તિજારીમાંથી આવતા દરેક એક રૂપિયામાંથી 58 પૈસાની આવક સીધા અને આડકlરા કરવેરામાંથી, 35 પૈસાની આવક ઋણમાંથી, 5 પૈસાની આવક જાહેર સાહસોના હિસ્સાના વેચાણ...
નાણાપ્રધાન નિર્મલા સિતારમણે કરદાતાને તેમના ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર)માં વિસંગતતા કે ભૂલમાં બે વર્ષની અંદર સુધારો કરવાની એક વખત સુવિધા ઓફર કરી છે. જોકે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટને જનતાલક્ષી, પ્રગતિશીલ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ, આર્થિક વૃદ્ધિ અને રોજગારી માટે તમામ સંભાવના ધરાવતું બજેટ ગણાવ્યું હતું.
મોદીએ જણાવ્યું...
ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવાર, 1, ફેબ્રુઆરીએ આગામી નાણાકીય વર્ષ માટે રૂ.39.45 ટ્રિલિયન (529.7 બિલિયન ડોલર)ના બજેટની જાહેરાત કરી હતી. બજેટમાં કોરોના મહામારીથી અર્થતંત્રને...
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાના બજેટ પ્રવચનમાં ભારતની પાંચ નદીઓને જોડવાના એક પ્રોજેક્ટની દરખાસ્ત કરી છે. નાણાપ્રધાને જણાવ્યું હતું વિગતવાર પ્રોજેક્ટ રીપોર્ટનો મુસદ્દો તૈયાર...
પગારદાર વર્ગને આ વખતના બજેટમાં મોટી રાહતોની અપેક્ષા હતી, પરંતુ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આવી કોઈ જાહેરાત કરી નથી. પર્સનલ ઇન્કમ ટેક્સના રેટ્સમાં કોઈ ફેરફાર...
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાના બજેટ પ્રવચનમાં આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો ચાલુ કરવાની દરખાસ્ત કરી હતી. વંદે ભારત ટ્રેન એ...
નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોઇપણ વર્ચ્યુઅલ-ક્રિપ્ટોકરન્સી એસેટના ટ્રાન્સફર પર 30 ટકાનો જંગી ટેક્સ લાદવાની દરખાસ્ત કરી છે. તેમાં ખરીદીના ખર્ચ સહિતની કોઇ કપાત મળશે નહીં...
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને તેમના કેન્દ્રીય બજેટમાં ડિજિટલ રૂપી લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેનું સંચાલન ભારતીય રિઝર્વ બેન્ક કરશે. ડિજિટલ કરન્સીની રજૂઆતથી કરન્સી...
ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટની રજૂઆત કરતી વખતે જાહેર જનતાને વધુ સુવિધા માટે આગામી વર્ષથી આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ ઇ-પાસપોર્ટ જારી કરવાની જાહેરાત કરી છે....
















