ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ એમ એમ નરવણના નિવેદનનો જવાબ આપતા ચીને ગુરુવારે જણાવ્યું હતું કે ભારતના 'સંબંધિત લોકો' બિનરચનાત્મક ટીપ્પણીઓ ન કરે...
યુકે અને ભારત વચ્ચે ગુરુવાર, 13 જાન્યુઆરીએ મુક્ત વેપાર સમજૂતીનો પ્રારંભ થયો હતો. લંડન ઇચ્છે છે કે ભારત સ્કોચ વ્હિસ્કી માટેની ટેરિફમાં ઘટાડો કરે...
Piyush Goyal and Anne-Marie
વેપાર સમજૂતી માટે ભારતની મુલાકાતે ગયેલા યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી ઓફ સ્ટેટ એન-મેરી ટ્રેવેલીન જણાવ્યું હતું કે ભારત સાથેની ડીલ યુકેના બિઝનેસને કતારમાં...
ભારતના વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલ યુકે સાથે મુક્ત વેપાર સમજૂતી માટેની વિધિવત મંત્રણા ચાલુ કરવા માટે ગુરુવાર (13 જાન્યુઆરી)એ યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડ...
યુકે સરકારે ભારત સાથે મુક્ત વેપાર સમજૂતી (FTA) માટે મંત્રણા ચાલુ કરવાની ગુરુવાર (13 જાન્યુઆરી)એ જાહેરાત કરી હતી. યુકેએ આ સમજૂતીને ભારતના અર્થતંત્રને દ્વારે...
સુપ્રીમ કોર્ટે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની મુલાકાત દરમિયાન થયેલી સુરક્ષાની ચૂકની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાના વડપણ પાંચ સભ્યોની...
કાશ્મીર કાતિલ કોલ્ડવેવની ચપેટમાં છે. બુધવારે સમગ્ર કાશ્મીરમાં ઉષ્ણતામાનનો પારો શૂન્યથી નીચે ગયો હતો. પહેલગામ અને ગુલમર્ગમાં આ શિયાળાનુ સૌથી નીચું તાપમાન નોંધાયું હતું....
ઉત્તરપ્રદેશમાં ભાજપને છોડીને સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવનારા ઓબીસી નેતા ઓમપ્રકાશ રાજભરે બુધવારે દાવો કર્યો હતો કે દરરોજ એક કે બે પ્રધાનનો યોગી કેબિનેટમાંથી...
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બુધવારે ભાજપને વધુ એક ફટકો પડ્યો હતો. ઓબીસી નેતા દારા સિંહ ચૌહાણે યોગી આદિત્યનાથ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ...
Increase in corona again in India
ભારતમાં આશરે 300 જિલ્લામાં કોરોનાનો વીકલી પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી વધુ છે અને લોકોએ ઓમિક્રોન વેરિયન્ટે એક સામાન્ય શરદી ગણવી જોઇએ નહીં અને વેક્સિન...