ઉત્તરપ્રદેશમાં ભાજપને છોડીને સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવનારા ઓબીસી નેતા ઓમપ્રકાશ રાજભરે બુધવારે દાવો કર્યો હતો કે દરરોજ એક કે બે પ્રધાનનો યોગી કેબિનેટમાંથી...
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બુધવારે ભાજપને વધુ એક ફટકો પડ્યો હતો. ઓબીસી નેતા દારા સિંહ ચૌહાણે યોગી આદિત્યનાથ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ...
ભારતમાં આશરે 300 જિલ્લામાં કોરોનાનો વીકલી પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી વધુ છે અને લોકોએ ઓમિક્રોન વેરિયન્ટે એક સામાન્ય શરદી ગણવી જોઇએ નહીં અને વેક્સિન...
વડાપ્રધાન મોદીએ બુધવાર (12 જાન્યુઆરી)એ વીડિયો કોન્ફરન્સિંગ મારફથ પુડુચેરી ખાતે 25મા યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. વિવેકાનંદ જન્મજયંતી પર આયોજિત આ ઉત્સવનો શુભારંભ કરીને...
હાઉસ ઓફ લોર્ડ્સમાં તાજેતરમાં એક ચર્ચા દરમિયાન જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) ને વિદેશથી ભંડોળ મેળવવા માટે જરૂરી લાઇસન્સ રદ કરાયા...
યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી ઓફ સ્ટેટ એન-મેરી ટ્રેવેલીન બે દિવસની ભારતની મુલાકાતે ગયા છે. આ મુલાકાત દરમિયાન તેઓ બુધવારે (12 જાન્યુઆરી) બન્ને દેશો...
ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીનાં સભ્ય જેનિફર રાજકુમાર, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલી વિધાનસભામાં એકમાત્ર ઇન્ડિયન અમેરિકન મહિલા છે અને ગવર્નર કેથી હોચુલે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ...
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે જણાવ્યું હતું કે તેમનો પક્ષ સમાજવાદી પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધનના ભાગ તરીકે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે. યુપીના...
ઓમિક્રોન વેરિયન્ટને પગલે દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજ્યના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજીને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરે તેવી શક્યતા...
પરિણીત હોય અને અપરિણીત મહિલાઓના ગૌરવ વચ્ચે કેવી રીતે ભેદ પાડી શકાય તે અંગે સવાલો ઊભા કરીને દિલ્હી હાઇ કોર્ટે મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું...

















