રાજકીય પક્ષોએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની પસંદગી શા માટે કરી છે તે સમજાવતા કારણો ફરજિયાત જાહેર કરવા પડશે. ચૂંટણીને વધુ પારદર્શક બનાવવાના હેતુ સાથે...
દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)ના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના એક ગ્રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખીને શનિવાર, 8 જાન્યુઆરીએ જણાવ્યું...
ભારતીય ચૂંટણી પંચ શનિવારે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે તારીખો જાહેર કરી છે. કોરોનાના પડકાર, વધી રહેલા ઓમિક્રોનના...
ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 150.61 કરોડ (150,61,92,903)ના આંકડાને શનિવારે વટાવી ગયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,44,12,740 દર્દીઓ...
ભારતમાં નવા વર્ષના પ્રથમ જ સપ્તાહમાં કોરોનાના કેસમાં ખૂબ જ ગંભીર વધારો જોવા મળ્યો છે. એક જ અઠવાડિયામાં કોરોનાના રોજિંદા કેસ પાંચ-સાત હજારથી વધીને...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં પંજાબમાં એક સભાને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સુરક્ષામાં ગંભીર બેદરકારી થઇ હોવાનું બહાર આવ્યું હતું. હવે...
ઓમિક્રોન વેરિન્ટને પગલે કોરોનાના કેસોમાં ઉછાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે શુક્રવારે તેની ટ્રાવેલ ગાઇડલાઇનમાં સુધારો કર્યો હતો. નવી ગાઇડલાઇન મુજબ ભારતમાં આવતા તમામ...
ભારતમાં શુક્રવારે કોરોનાના નવા કેસનો આંકડો ફરી એકવાર 7 મહિના પછી દૈનિક કેસ 1 લાખને વટાગી ગયો હતો.. દેશમાં 8 દિવસ પહેલા કોરોનાના દૈનિક...
પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ચૂકને મુદ્દે ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના વડા રાકેશ ટિકૈતે ગુરુવારે જણાવ્યું હતું કે વડાપ્રધાનની સુરક્ષામાં ચૂકને કારણે કે...
ફારુખ અબ્દુલ્લા અને ગુલામ નબી આઝાદ સહિતના જમ્મુ અને કાશ્મીરના ચાર ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો તેમના સ્પેશ્યલ સિક્યોરિટીઝ ગ્રૂપ (SSG)ની સુરક્ષા કવચ ગુમાવે તેવી શક્યતા છે....
















