ભારતમાં 15થી 17 વર્ષના બાળકો માટેના રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સોમવારે કુલ 40 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવી હતી. વેક્સિનેશનના રજિસ્ટ્રેશન માટેના સરકારના...
Arvind Kejriwal
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોના પોઝિટિવ આવ્યા છે. કેજરીવાલે મંગળવારે સવારે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તેઓ હળવા લક્ષણ ધરાવે છે. મારો કોરોના...
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રવિવારે આઠ હજારથી પણ વધારે કોરોનાનાં કેસો નોંધાયા બાદ મુંબઈ મ્યુનિસિલપલ કોર્પોરેશન સંચાલિત ધોરણ 1થી 9 અને 11ની શાળાઓ 31 જાન્યુઆરી...
ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા 33,750 કેસ નોંધાયા હતા, જે અગાઉના દિવસની સરખામણીમાં 22.5 ટકાનો ઉછાળો દર્શાવે છે. આની સાથે એક્ટિવ કેસ વધી 1,45,582...
કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારાને પગલે પશ્ચિમ બંગાળ સરકારે રવિવારે આંશિક લોકડાઉન જેવા આકરા નિયંત્રણોની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને...
માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડમાં 12 યાત્રાળુઓના મોતના એક દિવસ બાદ જમ્મુ એન્ડ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહના વડપણ હેઠળ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર બોર્ડની રવિવારે...
ઓક્સફેમ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વિદેશી યોગદાન નિયમન ધારા (FCRA) હેઠળ રજિસ્ટ્રેશનને રિન્યૂ ન કરવાના સરકારના નિર્ણયથી ભારતના 16 રાજ્યોમાં સંગઠનના મહત્ત્વના માનવતાવાદી અને...
ભારતમાં શનિવારે કોરોનાના કેસની સંખ્યા 27 હજારને વટાવી ગઈ હતી. શનિવારે દેશમાં કુલ 27553 નવા કેસ નોંધાયા હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાથી...
કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારાને પગલે પશ્ચિમ બંગાળની સરકારે ત્રણ જાન્યુઆરીથી સ્કૂલ કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ખાનગી અને સરકારી ઓફિસો પણ 50 ટકા...
ભારતમાં આશરે 6000 એનજીઓના વિદેશી ફંડ માટેના લાઇસન્સ શનિવારે રદ થયા છે. તેનાથી આ એનજીઓ હવે વિદેશી ફંડ નહીં મેળવી શકે. આ એનજીઓએ લાઇસન્સ...