ઉત્તરાખંડ કોંગ્રેસમાં હવે વિખવાદ ઊભો થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરિશ રાવતે બુધવારે રાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષમાં મતભેદોનો...
વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદના શિયાળુ સત્રને નિર્ધારિત સમય કરતાં કરતાં એક દિવસ વહેલા સમાપ્ત કરવાની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. સંસદના આ સત્રમાં...
ભારતમાં 22 ડિસેમ્બર સુધીમાં 14 રાજ્યોમાં ઓમિક્રોન વેરિયન્ટ ફેલાયો છે અને તેના કેસની સંખ્યા વધીને 220 થઈ હતી.મહરાષ્ટ્રમાં મંગળવારે ઓમિક્રોન વેરિએન્ટના નવા 11 કેસ...
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી દુષ્પ્રચાર કરતી અને ફેક ન્યૂઝ ફેલાવતી 20 યુટ્યુબ ચેનલ અને બે વેબસાઇટ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે....
ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધીને 200 થયા છે ત્યારે સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિયેશનના વડા ડો. એન્ગેલિક કોત્ઝીએ મંગળવારે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં મોટાભાગના...
પશ્ચિમ બંગાળના પૂરબા મેદિનિપુર જિલ્લામાં મંગળવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)ની હલ્દિયા રિફાઇનરીમાં આગ ફાટી નીકળતા ત્રણના મોત થયા હતા અને બીજા 44 દાઝી ગયા...
મોબ લિન્ચિંગની ઘટનાઓ અંગે મોદી સરકાર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પ્રહારનો વળતો જવાબ આપતા ભાજપના નેતાઓ 1984ના શીખ વિરોધી રમખાણોનો મુદ્દો ઉઠાવ્યો હતો...
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજયના સાત મહિના બાદ મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)એ કોલકતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાનદાર વિજય સાથે સત્તા પર રહેવાની હેટ-ટ્રીક...
સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથને યાત્રાને સરળ બનાવવા માટે સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપ-વે નિર્માણની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ માટે વિસ્તૃત ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ( ડીપીઆર)...
પાકિસ્તાનના કરાંચીમાં કટ્ટરપંથીઓએ સોમવારે સાંજે નારાયણ હિંદુ મંદિર પર હુમલો કર્યો હતો. કટ્ટરપંથીઓએ દુર્ગા માતાના મંદિરમાં તોડફોડ કરવાની સાથે જ માતા દુર્ગાની મૂર્તિને ધડથી...

















