ભારતના 75માં સ્વતંત્રતા દિવસે નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત હિંમત અને દ્રઢતા સાથે ત્રાસવાદ...
ભારતના 75માં સ્વતંત્રતા દિવસના અવસર અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન સહિતના દુનિયાભરના નેતાઓએ શુભકામનાઓ પાઠવી હતી. ભારતના સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ શનિવારે બાઇડનને એક નિવેદન જારી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતાં જાહેરાત કરી હતી કે દેશની તમામ સૈનિક શાળાઓને દેશની દીકરીઓ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2021ના રોજ દેશના 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરીને રૂા.100 લાખ...
ભારતના 75મા સ્વતંત્રતા દિને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો અને દેશના લોકોને આઝાદીની શુભકામના આપી હતી....
ભારતમાં બેન્કોના હજારો કરોડો રૂપિયા ડુબાડીને વિદેશ ભાગી જનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાની કિંગફિશર કંપનીના હેડક્વાર્ટરનું અંતે વેચાણ થયું છે. હૈદ્રાબાદની એક રિઅલ એસ્ટેટ કંપની...
ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 53 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. શનિવારે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં...
ભારતમાંથી વધુ ચાર જગ્યાઓને રામસરના સચિવાલય દ્વારા રામસર સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાંથી થોળ અને અને વઢવાણ જ્યારે હરિયાણામાંથી સુલતાનપુર અને ભીંડવાસ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આપણા લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવશે.
વડાપ્રધાને શ્રેણીબદ્ધ ટ્વીટમાં...
ભારત સરકારે ડોમેસ્ટિક હવાઇ મુસાફરીના ભાડામાં 12.83 ટકા સુધીનો વધારો કર્યો છે. સરકારના નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે ડોમેસ્ટિક હવાઇ મુસાફરીના લઘુત્તમ અને મહત્તમ એમ...
















