છેલ્લાં પાંચ વર્ષમાં ભારતના આશરે છ લાખ લોકોએ પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી છે. વિદેશ મંત્રાલય પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની...
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન RT-PCR અને RAT ટેસ્ટ પકડાઈ જાય છે તે બાબત પર ભાર મૂકતા કેન્દ્ર સરકારે કોઇપણ કેસોની વહેલી ઓળખ માટે ટેસ્ટિંગમાં...
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન RT-PCR અને RAT ટેસ્ટ પકડાઈ જાય છે તે બાબત પર ભાર મૂકતા કેન્દ્ર સરકારે કોઇપણ કેસોની વહેલી ઓળખ માટે ટેસ્ટિંગમાં...
ટ્વીટરના સીઇઓ તરીકે પરાગ અગ્રવાલના નામની જાહેરાત સાથે તેઓ અમેરિકા સ્થિત વૈશ્વિક બહુરાષ્ટ્રીય કંપનીઓના ભારતીય મૂળના એક્ઝિક્યુટિવની વધતી જતી પાવર ક્લબમાં સામેલ થયા છે....
ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ રાજીનામુ આપી દીધું છે અને હવે તેમનું સ્થાન કંપનીના સીટીઓ પરાગ અગ્રવાલ લેશે. આ વાતની જાણકારી પરાગે પોતે આપી છે....
ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ફર્સ્ટ લેડી સવિતા કોવિંદ અને તેમનાં પુત્રી સ્વાતિ કોવિંદ 28 નવેમ્બરે ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં...
ભારતના હીરાના વેપારી અને ભાગેડુ મેહુલ ચોક્સીએ પોતાનું ફરી અપહરણ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી છે. મેહુલ ચોક્સીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું...
સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે એટલે સોમવારે સંસદે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરતા બિલને મંજૂરી આપી હતી. વિપક્ષના ભારે હંગામા વચ્ચે કૃષિ કાયદાઓની...
ઓમિક્રોન કેટલો ખતરનાક છે તે અંગે દિલ્હી એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વેરિયન્ટના સ્પાઇક પ્રોટીન...
તાજેતરના નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં કેટલાંક ચોંકાવનારા તારણો આવ્યા છે. 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની આશરે 30 ટકા મહિલાઓએ...

















