ખેડૂત આંદોલન દરમિયાન કોઇ ખેડૂતનું મોત થયું નથી તેવા સરકારના નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ખેડ઼ૂતમાં...
ઓમિક્રોનને કારણે ભારતે 15 ડિસેમ્બરથી નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરુ કરવાનું માંડી વાળ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા બુધવાર, પહેલી ડિસેમ્બરે પોતાના...
ભારતમાં પ્રથમવાર પુરૂષોની સરખામણીએ મહિલાઓની વસ્તીમાં વધારો થયો છે. હવે પ્રત્યેક 1,000 પુરૂષોએ મહિલાઓની સંખ્યા 1,020 નોંધાઈ છે. આઝાદી પછી પહેલી વખત આ વધારો...
ત્રણ ઇન્ડિયન અમેરિકન અને એક નેપાળી અમેરિકન વિદ્યાર્થીની 2022ના યુએસ રહોડ્ઝ સ્કોલર્સ તરીકે પસંદગી કરવામાં આવી છે, તેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થાય...
વર્લ્ડ બેન્કે તેના એક અહેવાલમાં ગયા સપ્તાહે જણાવ્યુ હતું કે, દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ મેળવનારા ભારતને 2021માં 87 બિલિયન ડોલરનું રેમિટન્સ પ્રાપ્ત થયું છે,...
પાંચ
છેલ્લાં પાંચ વર્ષમાં ભારતના આશરે છ લાખ લોકોએ પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી છે. વિદેશ મંત્રાલય પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની...
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન RT-PCR અને RAT ટેસ્ટ પકડાઈ જાય છે તે બાબત પર ભાર મૂકતા કેન્દ્ર સરકારે કોઇપણ કેસોની વહેલી ઓળખ માટે ટેસ્ટિંગમાં...
Increase in corona again in India
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન RT-PCR અને RAT ટેસ્ટ પકડાઈ જાય છે તે બાબત પર ભાર મૂકતા કેન્દ્ર સરકારે કોઇપણ કેસોની વહેલી ઓળખ માટે ટેસ્ટિંગમાં...
ટ્વીટરના સીઇઓ તરીકે પરાગ અગ્રવાલના નામની જાહેરાત સાથે તેઓ અમેરિકા સ્થિત વૈશ્વિક બહુરાષ્ટ્રીય કંપનીઓના ભારતીય મૂળના એક્ઝિક્યુટિવની વધતી જતી પાવર ક્લબમાં સામેલ થયા છે....
ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ રાજીનામુ આપી દીધું છે અને હવે તેમનું સ્થાન કંપનીના સીટીઓ પરાગ અગ્રવાલ લેશે. આ વાતની જાણકારી પરાગે પોતે આપી છે....