ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ફર્સ્ટ લેડી સવિતા કોવિંદ અને તેમનાં પુત્રી સ્વાતિ કોવિંદ 28 નવેમ્બરે ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં...
બેલ્જિયમ
ભારતના હીરાના વેપારી અને ભાગેડુ મેહુલ ચોક્સીએ પોતાનું ફરી અપહરણ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી છે. મેહુલ ચોક્સીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું...
સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે એટલે સોમવારે સંસદે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરતા બિલને મંજૂરી આપી હતી. વિપક્ષના ભારે હંગામા વચ્ચે કૃષિ કાયદાઓની...
ઓમિક્રોન કેટલો ખતરનાક છે તે અંગે દિલ્હી એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વેરિયન્ટના સ્પાઇક પ્રોટીન...
Tourists from China will have to bring a negative Covid test certificate
તાજેતરના નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં કેટલાંક ચોંકાવનારા તારણો આવ્યા છે. 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની આશરે 30 ટકા મહિલાઓએ...
UP Prime Minister Yogi Adityanath
ઉત્તરપ્રદેશ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (UPTET)નું પ્રશ્નપત્ર ફૂટી જતાં રવિવારે યોજાનારી આ પરીક્ષાને છેલ્લી ઘડીએ રદ કરવી પડી હતી. આ પરીક્ષા ચાલુ થવાનો થોડો સમય...
કોરોનાના નવા વેરિયન્ટને કારણે ભારત સરકારે દેશમાં આવતા આંતરરાષ્ટ્રીય ટ્રાવેલર્સ માટે ટ્રાવેલ ગાઈડલાઈનમાં સુધારો કર્યો છે. આ નવી ગાઇડલાઇન્સ પહેલી ડીસેમ્બરથી અમલી બનશે. સરકારે...
ભારતના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રવિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો હતો કે ઓમિક્રોનને કારણે ક્વોરેન્ટાઇન અને આઇસોલેશનના નિયમો સખ્તાઇથી લાગુ કરો....
Vistara will be merged with Tata Air India by March 2024
ભારત કોરોનાના નવા વેરિયન્ટને કારણે 15 ડિસેમ્બરથી રાબેતા મુજબ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ કરવાની યોજનાની ફેરવિચારણા થઈ શકે છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના મુદ્દે રવિવારે કેન્દ્રીય...
ભાજપ સામે લડત માટે વિપક્ષી એકતા મુશ્કેલ બની છે. મમતા બેનરજીના વડપણ હેઠળની તૃણમુલ કોંગ્રેસના એક પછી એક નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરી રહ્યાં...