ભારતમાં ગુરુવાર, બે ડિસેમ્બરે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ હતી. આ પછી છ ડિસેમ્બરે કુલ કેસ વધી 21 થયા હતા. કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર,...
રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુટિન 6 ડિસેમ્બરના રોજ ભારતની મુલાકાતે આવે તે પહેલા જ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ અને સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઈગુ પણ...
ઉત્તરપ્રદેશના મથુરામાં અયોધ્યા રામ મંદિર જેવો વિવાદ શરૂ થઇ ગયો છે. 6 ડિસેમ્બરે અયોધ્યા બાબરી ધ્વંસની વરસી હોવાથી મથુરામાં મોટી સંખ્યામાં પોલીસ અને સીઆરપીએફના...
દિલ્હીની બોર્ડર્સ પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ તેમની પેન્ડિંગ માગણીઓ અંગે કેન્દ્ર સરકાર સાથે મંત્રણા કરવા માટે પાંચ સભ્યોની એક સમિતિની રચના કરી છે....
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ વગર વિરોધ પક્ષોનું ગઠબંધન બનાવીને તેનું નેતૃત્વ કરવાના પ્રયાસ કરી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીની યોજના પર શિવસેનાએ ઠંડુ...
મોદી સરકારે પુલવામા અને ઉરીમાં ત્રાસવાદી હુમલાને પગલે સીમા પારના વિસ્તારોમાં એર અને સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો મજબૂત નિર્ણય કર્યા બાદ દર્શાવ્યું છે કે કોઇપણ...
મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના સાત અને દિલ્હીમાં એક નવા કેસ સાથે રવિવાર, 5 ડિસેમ્બરે ભારતમાં આ નવા વેરિયન્ટના કુલ કેસની સંખ્યા વધીને 12 થઈ હતી....
નાગાલેન્ડમાં સુરક્ષા દળોએ ભૂલથી ઉગ્રવાદી સમજીને કરેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 13 ગ્રામજનોના મોત થયા હતા. ભારતના સુરક્ષા દળો નાગાલેન્ડના ભારત-મ્યાનમાર સરહદ નજીક આવેલા જિલ્લામાં...
ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા બાદ દેશભરમાં તેના ફેલાવાની ચિંતા ઊભી થઈ છે ત્યારે કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે ઝડપથી વેક્સિનેશન અને...
લોકસભામાં ગુરુવારે ચર્ચા દરમિયાન આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે બૂઝસ્ટર ડોઝ અને બાળકો માટેની વેક્સિનનો નિર્ણય વૈજ્ઞાનિક સલાહને આધારે કરવામાં આવશે. વિરોધપક્ષોએ વૈજ્ઞાનિકો પર વિશ્વાસ...
















