ભારત કોરોનાના નવા વેરિયન્ટને કારણે 15 ડિસેમ્બરથી રાબેતા મુજબ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ કરવાની યોજનાની ફેરવિચારણા થઈ શકે છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના મુદ્દે રવિવારે કેન્દ્રીય...
ભાજપ સામે લડત માટે વિપક્ષી એકતા મુશ્કેલ બની છે. મમતા બેનરજીના વડપણ હેઠળની તૃણમુલ કોંગ્રેસના એક પછી એક નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરી રહ્યાં...
કોરોનાના નવા વેરિયન્ટ અને કેટલાંક દેશોમાં તેના કેસોને પગલે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ દક્ષિણપૂર્વ એશિયાના દેશોને સર્વેલન્સમાં વધારો કરવાની, જાહેર આરોગ્યને મજબૂત કરવાની અને...
દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા ઓમિક્રોન નામના કોરોનાના નવા વેરિયન્ટથી વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. અમેરિકા, યુરોપ, બ્રિટન સહિતના 18 દેશોએ આફ્રિકાના દેશોમાંથી ટ્રાવેલ પર નિયંત્રણો...
ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ શનિવારે 121.06 કરોડના આંકને વટાવી ગયું છે. મહામારીની શરૂઆતથી શનિવાર સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,39,88,797 દર્દીઓ સાજા...
ભારતના રસ્તાઓ પર રખડતા પ્રાણીઓની સંખ્યા અંગે તાજેતરમાં એક રસપ્રદ રીપોર્ટ જાહેર થયો છે.આ પ્રથમ સ્ટેટ પેટ હોમલેસનેસ ઈન્ડેક્સ રીપોર્ટમાં એવું અનુમાન વ્યક્ત કરવામાં...
સાઉથ આફ્રિકાના નવા કોરોના વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે. આ સ્થિતિમાં ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે એક વર્ચ્યુઅલ મીટિંગ કરી...
જળવાયુ પરિવર્તનને કારણે ભારતના વાતાવરણમાં તેની અસર જોવા મળી છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં તાપમાન ઘટી રહ્યું છે અને ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું...
તમામ આતંકીઓના હાથમાં નાળાછડી હતી અને હિન્દુ નામ દર્શાવતા ઓળખપત્ર હતા
વર્ષ 2008ના 26 નવેમ્બરના દિવસે ત્રાસવાદીઓ મુંબઈમાં આતંકી હુમલો કરે છે. ચાર દિવસ સુધી...
ભારતના 71મા બંધારણ દિવસ શુક્રવાર, 26 નવેમ્બરે ઉજવવામાં કરવામાં આવી હતી.. આ પ્રસંગે નવી દિલ્હીમાં સંસદના સેન્ટ્રલ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. દેશની 14...

















