ઓસ્ટ્રેલિયાની સરકારે સોમવારે ભારત બાયોટેકની કોરોના રસીને કોવેક્સિનને મંજૂરી આપી છે. કોવેક્સિનને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંજૂરી આપવામાં નથી આવી પરંતુ ઓસ્ટ્રેલિયાની...
ભારત ખાતેના અમેરિકાના દુતાવાસે જણાવ્યું હતું કે કોરોના સંબંધિત અવરોધમાંથી ફરી બેઠા થઈ રહ્યા હોવાથી નોન ઇમિગ્રન્ટ વિઝા કેટેગરીઝ માટે વિઝા એપોઇમેન્ટમાં નોંધપાત્ર વેઇટિંગ...
ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં રવિવારે સવારે એક ગમખ્વાર રોડ અકસ્માતની ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા. દહેરાદૂન જિલ્લાના ચક્રાતા તાલુકાના બુલહાડ-બૈઇલા રોડ પર વાહન...
Suicide of Mahant Raj Bharti Bapu of Bharti Ashram in Junagadh
અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં ફાર્મા કંપનીના ભારતીય મૂળના ટોચના એક્ઝિક્યુટિવ શ્રીરંગ અરવપલ્લીની લૂંટારાએ ગોળી મારીને હત્યા કરી હતી. લૂંટારુઓ એક કેસિનો ઘર સુધી તેમનો...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે તેમણે ઇટલીમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે ઉત્તમ વાર્તાલાપ કર્યો હતો. તેમણે ભારત અંગે અભ્યાસ કરતાં લોકો...
ઇટલીના રોમમાં 30 ઓક્ટોબર 2021ના રોજ યોજાયેલી જી-૨૦ની બેઠકમાં ગરીબ દેશો માટે કોરોના રસીનું ઉત્પાદન વધારવા માટે વૈશ્વિક નેતાઓ સંમત થયા હતા. ક્લાઈમેટ ચેન્જ...
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની રવિવારે 146મી જન્મજયંતી નિમિતે ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઇ હતી. જોકે...
વેટિકનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચેની મુલાકાતને આવકારતા આરએસએસએ જણાવ્યું હતું કે આ મુલાકાતથી રાષ્ટ્રની પ્રતિષ્ઠામાં વધારો થશે. આરએસએસના મહામંત્રી દત્તાત્રેય હોસબાળે...
પશ્ચિમ બંગાળ અને આસામમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે કેન્દ્ર સરકારે કોરોના નિયમોનો સખતાઈથી અમલ કરવાની અને નિયમોની સમીક્ષા કરવાની રાજ્યોને તાકીદ કરી હતી. પશ્ચિમ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ શનિવારે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન અટકવું જોઇએ અને ધર્મ બદલનારા વ્યક્તિએ તેની જાહેરાત કરવી જોઇએ. જો ધર્મ પરિવર્તન વિરોધી...