કોરોના વેક્સિનેશનને કારણે ભારતમાં એક વૃદ્ધનું મોત થયું હોવાના સરકારના અહેવાલમાં પ્રથમ વખત સ્વીકારવામાં આવ્યું છે. વેક્સિનના બંને ડોઝ લીધેલા 68 વર્ષીય વૃદ્ધનું 31...
Autumn Statement prioritizes the poor
ભારતની અગ્રણી આઇટી કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ અને એમેઝોન.કોમની સંયુક્ત માલિકીની ઓનલાઇન રીટેલ કંપની કલાઉડટેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી બ્રિટનના ટેક્સ સત્તાવાળાએ...
ભારતમાં મંગળવારે કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા હતા, જે 75 દિવસના સૌથી ઓછા છે. એક દિવસમાં 2,726 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,77,031...
ભારતમાં વર્ષોની કાયદાકીય લડાઈ પછી અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એવામાં મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર...
ભારતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 70,421 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 74 દિવસમાં સૌથી ઓછા છે. જોકે 3,921 લોકોના મોત નોંધાયા હતા અને તેનાથી...
કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે ભારતની રાજધાની દિલ્હીમાં રેસ્ટોરા, બજાર અને મોલ્સ 14 જૂનથી ફરી ખોલવાની છૂટ આપવામાં આવી છે. મ્યુનિસિપલ ઝોન દીઠ એક સાપ્તાહિક...
ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઓસરી રહી છે. શુક્રવાર સુધીમાં સતત પાંચમા દિવસે કોરોના વાઇરસના દૈનિક કેસ એક લાખની નીચે...
KIIT યુનિવર્સિટીએ ધ ટાઇમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેંકિંગ 2021માં આ વર્ષે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. દર વર્ષની જેમાં આ વર્ષે પણ ટાઇમ્સ...
ભારતમાં શુક્રવારે સતત ચોથા દિવસે કોરોનાના નવા કેસની સંખ્યા એક લાખ કરતાં ઓછી રહી હતી અને 3,403 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાનો મૃત્યુઆંક...
મુંબઈમાં ભારે વરસાદને પગલે બુધવારે મોડી રાત્રે મલાડ વિસ્તારમાં એક ચાર માળની બિલ્ડિંગ ધારાશાયી થતાં 11 લોકોના મોત થયા હતા અને સાત વ્યક્તિ ઘાયલ...