દિલ્હીના સીમાડે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને સરકારે તમામ સંબંધિત મુદ્દાની ચર્ચા કરવા માટે 30 ડિસેમ્બરે નવા રાઉન્ડની મંત્રણા માટે સોમવારે આમંત્રણ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે નવી દિલ્હીમાં દેશની પહેલી ડ્રાઇવરલેસ ટ્રેનને હરી ઝંડી દેખાડી હતી. લેટેસ્ટ ટેક્નોલોજી વડે ટ્રેન ડ્રાઇવર વિના દોડશે. આ...
સમગ્ર ઉત્તર ભારતમાં રવિવારે અને સોમવારે શીતલહેરમાં ઠુંઠવાયું હતું. ખાસ કરીને જમ્મુ કશ્મીરના વૈષ્ણોદેવી તથા ઉત્તરાખંડના મસૂરીમાં ભારે હિમવર્ષા થઇ હતી.આ હિમવર્ષાના પગલે ઉત્તર...
દિલ્હીના સીમાડે 32 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત રેડિયો કાર્યક્રમનો વિરોધ થાળી વગાડીને વિરોધ કર્યો હતો. ભારતીય...
પદ્મશ્રી એવૉર્ડથી સન્માનિત દિગ્ગજ નૃત્ય ઈતિહાસકાર અને સમીક્ષક સુનિલ કોઠારીનું દિલ્હીની હોસ્પિટલમાં રવિવારે સવારે નિધન થયું હતું. તેઓ 87 વર્ષના હતા. ગયા મહિને કોરોના...
લવ જેહાદના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે ત્યારે તેને અંકુશમાં લેવા માટે ઉત્તરપ્રદેશ બાદ મધ્યપ્રદેશ સરકારની કેબિનેટ બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવા માટેના કાયદાના બિલને...
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાથી માત્ર ખેડૂતો જ નહીં સત્તાધારી એનડીએના ઘટક પક્ષો પણ નારાજ છે અને છેડો ફાડી રહ્યા છે. અકાળી દળ બાદ શનિવારે...
અરુણાચલપ્રદેશમાં જનતા દળ યુનાઈટેડ (JDU)ના 6 ધારાસભ્યો શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ જતા બિહારના રાજકારણ પર તેની અસર જોવા મળે તેવી શક્યતા ઊભી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી (પીએમ કિસાન) યોજના હેઠળ આશરે નવ કરોડ ખેડૂત પરિવારના ખાતામાં રૂ.18000 કરોડની રકમ જમા કરી હતી....
ભારતમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, તેનાથી એક્ટિવ કેસનું પ્રમાણ કુલ કેસના ઘટીને માત્ર 2.8 ટકા થયો છે, એમ કેન્દ્રીય...