ભારતના નવા આઇટી નિયમોના પાલન અંગે સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ વચ્ચે વિવાદ ચાલે છે ત્યારે ટ્વીટરે શનિવારે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને રાષ્ટ્રીય...
ભારત સરકારે શનિવારે ટ્વીટરને નોટિસ જારી કરતાં જણાવ્યું હતું કે કંપનીને ભારતના નવા આઇટી નિયમોનું તાકીદે પાલન કરવા માટે છેલ્લી નોટિસ આપવામાં આવે છે....
કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે ભારતની રાજધાની દિલ્હીમાં અનલોકિંગ યોજનાની વિગત આપતા રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું હતું કે 7 જૂનથી બજાર અને શોપિંગ...
ભારતમાં શનિવારે કોરોનાના 1.20 લાખ નવા કેસ નોંધાયા હતા અને કોરોનાથી 3,380 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતા. કોરોનાના આ દૈનિક કેસો છેલ્લાં 58 દિવસમાં...
ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સીને ભારત પરત લાવવા માટે ડોમિનિકા ગયેલી ભારતની સ્પેશ્યલ ટીમ ખાલી હાથે પાછી આવી છે. ડોમિનિકાની કોર્ટે તેના પ્રત્યાર્પણ અંગેની સુનાવણી...
ભારતમાં શુક્રવારે કોરોના વાઇરસના નવા 1.32 લાખ કેસ નોંધાયા હતા અને 2,713 લોકોના મોત થયા હતા. નવા કેસ સામે કરતાં વધુ સંખ્યામાં એટલે કે...
ભારતના સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે આશરે રૂ.43,000 કરોડના ખર્ચ સાથે સ્વદેશી ધોરણે છ પરંપરાગત સબમરિનનના નિર્માણને મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ચીનના નૌકાદળની...
કોરોના મહામારીને કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકો માટેના વિઝાને કોઇ પણ ચાર્જ લીધા વગર ભારત સરકારે 31 ઓગસ્ટ સુધી લંબાવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે...
દયા અને સેવાના 69 વર્ષનું સન્માન તથા જૂન 2022માં 70મા જન્મદિન તરફ દોરી જતી એક વર્ષની ઉજવણીનો ખાસ પ્રારંભ
પૂજ્ય સ્વામીજીનું જીવનસૂત્ર “ઇશ્વર અને માનવતાની...
ભારતમાં બુધવારે કોરોનાના નવા 1,34,154 કેસ નોંધાયા હતા, જે અગાઉના દિવસના 1,32,788 કેસ કરતાં વધુ છે. જોકે મૃત્યુઆંક ગઈકાલના 3,207થી ઘટીને 2,887 થયો હતો....

















